ગૌરવ / જામનગરના રાજવીની મદદને પોલેન્ડ આજે પણ નથી ભૂલ્યું, નવી શરૂ થયેલી ટ્રામનું નામ અપાયું 'ડોબરી મહારાજા'

A tram in Poland named after late Jam Saheb Digvijaysinhji Jadeja of Jamnagar

જામનગરના ઠાકોર સાહેબ જામ દિગ્વિજયસિંહની દરિયાદિલીને આજે પણ નથી ભૂલી શક્યું પોલેન્ડ, તાજેતરમાં શરૂ કરાયેલી ટ્રામનું રાજવીના નામ પર કરાયું નામકરણ. ગુજરાત માટે ગૌરવાન્વિત કરતી ઘટના. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ