બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી
Bijal Vyas
Last Updated: 03:42 PM, 28 August 2023
5 Powerful Mantras Of Lord Shiva : સનાતન ધર્મમાં ભગવાન શિવને સૌથી વધુ પૂજનીય દેવતા માનવામાં આવે છે, કારણ કે ભોળાનાથના ભક્તોની સંખ્યા મોટી છે. શિવને પ્રસન્ન કરવા માટે, તેમના ભક્તો દર સોમવારે જળ અભિષેક કરીને તેમના આશીર્વાદ મેળવે છે. આ વરદાનને અનેકગણો વધારવા અને દરેક સંકટમાંથી મુક્તિ મેળવવા માટે સોમવારે આ પાંચ મંત્રોનો નિયમિત જાપ કરો. આ શક્તિશાળી મંત્રો તમારા જીવનની દરેક સમસ્યાને દૂર કરી શકે છે.
ॐ नमः शिवाय
આ ભગવાન શિવનો સૌથી લોકપ્રિય અને જાણીતો મંત્ર છે. જેનો અર્થ છે કે હું ભગવાન શિવ સમક્ષ પ્રણામ કરું છું. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો તમે આ મંત્રનો નિયમિત રીતે દિવસમાં 108 વાર જાપ કરશો તો તમારું શરીર રોગોથી મુક્ત રહેશે અને તમારું મન શાંત રહેશે. આ સિવાય આ મંત્રનો જાપ કરવાથી ભગવાન શિવની કૃપા પણ તમારા પર બની રહેશે.
ॐ नमो भगवते रुद्राय नमः
ભગવાન શિવનો આ મંત્ર રુદ્ર મંત્ર તરીકે ઓળખાય છે. આ મંત્રનો નિયમિત જાપ કરવાથી વ્યક્તિની દરેક મનોકામના પૂર્ણ થાય છે. આ મંત્રમાં એટલી શક્તિ છે કે તે તમારી દરેક મનોકામના ભગવાન ભોલેનાથ સુધી પહોંચાડે છે.
ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् |
उर्वारुकमिव बन्धनान्मृत्योर्मुक्षीय माऽमृतात् ||
ભગવાન શિવના મહામૃત્યુંજયને ખૂબ જ પ્રભાવશાળી માનવામાં આવે છે. આ મંત્રનો દરરોજ જાપ કરનારને અકાળ મૃત્યુના ભયથી મુક્તિ મળે છે. તે વ્યક્તિ સાથે ક્યારેય અપ્રિય ઘટના ઘટતી નથી.
ॐ तत्पुरुषाय विद्महे महादेवाय धीमहितन्नो रुद्रः प्रचोदयात्!
મહાદેવનો ગાયત્રી મંત્ર સર્વશક્તિમાન માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે વ્યક્તિ તેનો નિયમિત જાપ કરે છે તેના જીવનમાં તમામ સુખ અને શાંતિ બની રહે છે.
करचरणकृतं वाक् कायजं कर्मजं वा श्रवणनयनजं वा मानसंवापराधं ।
विहितं विहितं वा सर्व मेतत् क्षमस्व जय जय करुणाब्धे श्री महादेव शम्भो॥
આ મંત્રનો જાપ કરવાથી માણસને જાણતા-અજાણતા કરેલા પાપોમાંથી મુક્તિ મળે છે. પ્રચલિત માન્યતા અનુસાર, આ મંત્રનો જાપ મહાદેવ પાસેથી તેમના કાર્યોની ક્ષમા મેળવવા માટે કરવો જોઈએ. તેનાથી મહાદેવ પ્રસન્ન થાય છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / સાબરકાંઠામાં મોટું ગાબડુ: અપક્ષ ઉમેદવારો ગયા ભાજપના શરણે, જુઓ કોને-કોને કર્યા કેસરિયા
Joined BJP
બાબા રામદેવને ઝટકો / BIG NEWS : પતંજલિની 14 ચીજવસ્તુઓ પર તાબડતોબ પ્રતિબંધ, સુપ્રીમની ફટકાર બાદ મોટો નિર્ણય
patanjali divya pharmacy
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / સાબરકાંઠામાં મોટું ગાબડુ: અપક્ષ ઉમેદવારો ગયા ભાજપના શરણે, જુઓ કોને-કોને કર્યા કેસરિયા
Joined BJP
બાબા રામદેવને ઝટકો / BIG NEWS : પતંજલિની 14 ચીજવસ્તુઓ પર તાબડતોબ પ્રતિબંધ, સુપ્રીમની ફટકાર બાદ મોટો નિર્ણય
patanjali divya pharmacy
Covid Vaccine / કોવિશિલ્ડ વેક્સિન બનાવનાર કંપનીના કબૂલનામાથી આખા વિશ્વમાં હાહાકાર, અંતે કર્યો આડઅસરનો સ્વીકાર
Covid Vaccine Side Effect