બ્રેકિંગ ન્યુઝ
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ
સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ
રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો
અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા
T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં
જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર
પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ
5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો
T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક
Pooja Khunti
Last Updated: 08:49 AM, 22 January 2024
જે દિવસની લાખો લોકો વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા, હવે તે રાહ સમાપ્ત થવામાં થોડા કલાકો બાકી છે. ભગવાન રામનું અયોધ્યા આવવાનું સપનું ટૂંક સમયમાં પૂરું થવાનું છે. અયોધ્યામાં બની રહેલા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા આજે એટલે કે 22 જાન્યુઆરી 2024ના રોજ થવા જઈ રહી છે. આ દિવસે તમે પણ ઘરમાં આ 7 શુભ કાર્યો કરીને ભગવાન રામની કૃપા મેળવી શકો છો. આ ઉપાયોથી ઘરનું વાતાવરણ સકારાત્મક તો રહેશે જ પરંતુ તેનાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ પણ વધશે.
રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનાં દિવસે આ કામ કરો
ખીરનો ભોગ લગાવો
22 જાન્યુઆરીનાં દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન કરી લો. ઘરની સાફ-સફાઇ કરો. ત્યારબાદ કેસરની ખીર બનાવો. ખીરમાં મખાના અને પંચમેવો જરૂર ઉમેરો. અયોધ્યામાં ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગયા બાદ તમારા ઘરે ભગવાન રામને ખીરનો ભોગ લગાવો. આ પ્રસાદને લોકોમાં પણ વહેચો.
દીવા પ્રગટાવો
ઘરની ચારે બાજુ દીવા પ્રગટાવો. ઘરનાં મુખ્ય દરવાજાની બંને બાજુ દીવા પ્રગટાવો. તેનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ અને ખુશીઓ આવે છે.
પીળા ફળોનું દાન કરો
રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનાં દિવસે ગરીબો અને જરૂરિયાતમંદ લોકોને બંને એટલા પીળા ફળોનું દાન કરો. ગરમ કપડાનું દાન કરો. તમારા કામથી પ્રસન્ન થઈને ભગવાન શ્રી રામ તમારા ઘરે જરૂર આવશે.
ઘરે શંખ ફુંકવો
આ દિવસે શંખ ફુંકીને ઉજવણી કરો. તેનાથી ઘરનું વાતાવરણ પવિત્ર થશે. જો તમારા ઘરે શંખ ન હોય તો તમે ઘંટડી પણ વગાડી શકો છો.
હળદરવાળું પાણી છાંટવું
આ દિવસે તમારા ઘરની બહાર હળદરવાળું પાણી છાંટો. ઘરમાં પૂજા-પાઠ અને હવન કરો. પૂજા સમાપ્ત થયા બાદ ઘરની બહાર હળદરવાળું પાણી છાંટો અને ત્યારબાદ રામ રક્ષા સ્ત્રોતનો પાઠ કરો. તેનાથી વાસ્તુ દોષ દૂર થશે.
વાંચવા જેવું: શું તમે જાણો છો દેવું વધવાનું કારણ? આ ચીજવસ્તુઓનો છે મોટો રોલ, આજથી જ ઘરમાં કરો આ ફેરફાર
કપૂરનો ધુમાડો કરવો
પ્રાણ પ્રતિષ્ઠાનાં દિવસે કપૂર અને લોબાનનો ધુમાડો કરો. તેનાથી તમારું ઘર પવિત્ર થશે. સવાર-સાંજ આવું કરવાથી વિશેષ લાભ થશે.
રામચરિતમાનસનો પાઠ કરો
આ દિવસે રામચરિતમાનસનાં બાલકાંડનો પાઠ કરો. આ સાથે રક્ષા સ્ત્રોત, હનુમાન ચાલીસા અને સુંદરકાંડનો પણ પાઠ કરો. તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવશે અને દેવીય શક્તિઓ જાગૃત થઈ જશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
IPL 2024 / ઈશાન કિશન પર BCCIની કાર્યવાહી, IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મળી સજા
Mumbai Indians
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
IPL 2024 / ઈશાન કિશન પર BCCIની કાર્યવાહી, IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મળી સજા
Mumbai Indians
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog