1. DyCM પોતાના નિવેદન પર અડગ
- હિંદુ જનસંખ્યા ઘટી તો લોકશાહી પર ખતરો તે નિવેદન પર DyCM અડગ
- બંધારણ, ધર્મનિરપેક્ષતા મુદ્દે આપેલા નિવેદન પર નીતિન પટેલ અડગ
- આરબ દેશની જે સ્થિતિ છે તે સ્થિતિને જોતા નિવેદન આપ્યું
- દેશમાં હિન્દુઓની બહુમતિ છે ત્યાં સુધી દેશમાં લોકશાહી છે
- હિન્દુઓ છે ત્યાં સુધી કોર્ટ, બંધારણ અને અન્ય વ્યવસ્થાઓ રહેશે
- આરબ દેશમાં લોકશાહી નથી, લોકોનું જીવવુ મુશ્કેલ થઈ ગયું છે
- અફઘાનિસ્તાનમાં હાલ જે સ્થિતિ છે જે ચિંતાનો વિષય છે
- અફઘાનમાં મહિલાઓને નોકરી, અભ્યાસ, બજારમાં જવા પર પ્રતિબંધ
- મહિલાઓની સ્વતંત્રતા છીનવી લેવાઈ છે-નિતન પટેલ
- આવી વિચારધારાવાળા લોકોની સંખ્યા દેશમાં વધી તો ચિંતાનો વિષય
- ઈરાક, ઈરાન, સિરીયા, લિબીયા, અફઘાનિસ્તાન, પાકિસ્તાનની સ્થિતિ અંગે વિશ્વ જાણે છે
- મેં આ અંગે ખુલીને કહ્યું, કેટલાક નહીં પણ કહેતા હોય-નીતિન પટેલ
2. લવ જેહાદ કાયદા મુદ્દે CM રૂપાણીનું નિવેદન
- રાજ્ય સરકાર સુપ્રીમ કોર્ટમાં ચુકાદાને પડકારશે: CM
- લવ જેહાદમાં કડક કાર્યવાહી કરવા સરકાર કટિબદ્ધ છે: CM
- કાયદાને લઇ જે જરૂર પડશે એ કરીશુંઃ CM
- હિન્દુ દીકરીઓને લલચાવી ધર્માંતરણ કરવામાં આવે છેઃ CM
3. સિંચાઇના પાણીને લઇ પરેશ ધાનાણીનું નિવેદન
- સરકારે સિંચાઈ નહીં ઉદ્યોગોને આપતા પાણીમાં કાપ મૂકવો જોઈએ
- રાજ્યમાં અછતગ્રસ્ત જાહેરાત કરીને સર્વેની કામગીરી કરવી જોઈએ
- ખેડૂતોને મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત લાભ આપવો જોઈ
- જે વિસ્તારમાં પાણી છે ત્યાં વીજળીના કલાકો વધારવા જોઈએ
- રાજ્ય સરકારે ખેડૂતોને વીજ કરમાં રાહત આપવી જોઈએ
- જ્યાં પાણી છે ત્યાં કેનાલની વ્યવસ્થા નથી, જેથી સિંચાઇની મુશ્કેલી
- રાજ્યના 230 તાલુકામાં 40 ટકાથી ઓછો વરસાદ
- 21 તાલુકામાં 80 ટકાથી વધુ વરસાદની ઘટ છે
- 81 તાલુકામા 60થી 80 ટકા તાલુકા વરસાદની ઘટ છે
4. મોરબીમાં ખેડૂતોની સિંચાઇના પાણીની માગ
- માળિયા તાલુકાના ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ડર
- ખેડૂતોએ રેલી કાઢી અને નર્મદા કેનાલ ખાતે કર્યું ઉપવાસ આંદોલન
- નર્મદા કેનાલમાં પાણીની ચોરી થતી હોવાની ખેડૂતોની રજૂઆત
- નર્મદામાંથી પિયત માટે પાણી ન મળતા ખેડૂતોએ સરકાર સામે કર્યો વિરોધ
- 14 ગામોની 10 હજાર હેક્ટર ખેતી નર્મદા પર છે આધારિત
- વરસાદ ઓછો રહેતા માળિયાના ગામોનો પાક સુકાઇ રહ્યો છે
5.બોટાદ પોલીસ મથકના PSI એસ.ડી રાણા સામે FIR
- શિપ મેમો લીધા વિના શિપમાં જતા રહેતા ફરિયાદ
- SP અને P.Iની નોટિસ બાદ પણ PSI રાણા ન થયા હાજર
- ફરજમાં ગફલત કરી હાજર ન રહેવા-બેદકારી બદલ ફરિયાદ
- PSI રાણા સામે PI દેવધાએ નોંધાવી ફરિયાદ
- PSI એસ.ડી રાણા 21 ઓગસ્ટના ગયા હતા શિપમાં