1. પીવાના પાણી મુદ્દે CM રૂપાણીનુ નિવેદન
- પીવાના પાણી પર સરકારનું ધ્યાન છે-CM
- નર્મદાનું પાણી કેનાલમાં આપવાનું ચાલુ છે-CM
- સિંચાઈ માટે પાણી છોડવાને લઈને બોલ્યા CM રૂપાણી
- નર્મદામાંથી હાલ પાણી છોડાઈ રહ્યું છે-CM
- સિંચાઈ માટે નવુ પાણી ન છોડવાનો નિર્ણય લેવાયો છે-CM
2. અમદાવાદ રિવરફ્રન્ટ ફેજ-2ના કામમાં થઇ શકે છે વિલંબ
- જમીન સંપાદનની ગુંચને કારણે અટવાઇ શકે છે કામ
- કોટેશ્વર મહાદેવ મંદિરની માલિકીને લઈ વિવાદ
- મંદિર ટ્રસ્ટે ખોટા દસ્તાવેજ કરી જમીન પચાવ્યાનો આક્ષેપ
- મંદિરે નદીની જમીન પર ચાલુ વર્ષે નવો સર્વે નંબર 247 મેળવ્યો
- નવા સર્વે નંબર ગાંધીનગર મામલતદારથી થયાની માહિતી
- સમગ્ર વિવાદથી રિવરફ્રન્ટ ફેઝ-2નુ કામ અટવાવાની શકયતા
3. અમદાવાદમાં ઓનલાઇન શિક્ષણની આડઅસરનો કિસ્સો
- મણિનગરની સગીરાના કૃત્યથી માતા-પિતાને આવ્યો હાર્ડએટેક
- અમદાવાદની સગીરાએ ગુપ્ત ભાગોના ફોટો કર્યા અપલોડ
- પિતાએ ઓનલાઇન અભ્યાસ માટે લઇ આપ્યો હતો મોબાઇલ
- સગીરાએ ઇન્સ્ટાગ્રામ પર પોતાના ગુપ્ત ભાગોના ફોટો કર્યા અપલોડ
- સગીરાએ માસીની છોકરીને આવી પ્રવૃત્તિ કરવા કહેતા ફૂટ્યો ભાંડો
- માતા-પિતાએ સગીરાને સમજાવવા છતા હરકતો ચાલુ રાખી
- અંતે માતા-પિતાએ મહિલા હેલ્પલાઇન 181ની લીધી મદદ
- મહિલા હેલ્પલાઇન 181એ વિદ્યાર્થીનીનું કર્યું કાઉન્સિલિંગ
4. ખેડબહ્મા ન.પાના બાંધકામ સમિતિના ચેરમેનનું રાજીનામું
- ખેડબ્રહ્માં ન.પામાં ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે રાજીનામુ
- કોંગ્રેસ શાસિત ન.પામાં કોંગ્રેસના ચેરમેનના જ ભ્રષ્ટાચારના આક્ષેપ
- ચીફ ઓફિસર અને પ્રમુખને સંબોધી આપ્યુ રાજીનામુ
- ચીફ ઓફિસર-પ્રમુખ તરફથી કોઇ માહિતી ન મળતી હોવાનો આક્ષેપ
- કોઇ જાતની માહિતી મને અપાતી નથી: બાંધકામ સમિતિ ચેરમેન
- ચૂંટાયેલા સભ્યોના ટેન્ડર પાસ થતાં હોવાનો પણ કર્યો આક્ષેપ
- ગાંધીનગર કમિશનર સુધી કરી છે રજૂઆત
5. ગુજરાતમાં વ્યાજખોરોના ત્રાસ મુદ્દે પ્રદીપસિંહ જાડેજાનું નિવેદન
- વ્યાજખોર પ્રવુતિઓના કારણે લોકો આપઘાત કરે છે: પ્રદીપસિંહ
- વ્યાજખોરનો ત્રાસ અટકે માટે પાસાનો કાયદો બનાવ્યો: પ્રદીપસિંહ
- વ્યાજખોરોની પાસા હેઠળ ધરપકડ કરીશું: પ્રદીપસિંહ
- જુદા જુદા જિલ્લામાં અનેક લોકો પર કાર્યવાહી કરી છે: પ્રદીપસિંહ
- નિકોલ અને અન્ય ઘટનામાં યોગ્ય કાર્યવાહી કરવા કહ્યું છે: પ્રદીપસિંહ
- વ્યાજખોરો લોકોને હેરાન ના કરે તેના માટે કટિબદ્ધ: પ્રદીપસિંહ