બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વિશ્વ / 1 Click News know latest updates of today 2 PM 280821

Special News / 1 Click News : ન્યુડ વીડિયો પોસ્ટ કરતી સગીરાનો ભાંડો ફૂટ્યો, CM રૂપાણીએ કહ્યું પીવાના પાણી પર સરકારનું ધ્યાન

Published By: Kiran

Last Updated: 04:31 PM, 28 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બપોરના 2 વાગ્યા સુધીમાં ગુજરાત તથા દેશ-વિદેશમાં બનેલી મહત્વની 5 ઘટના વિશે જાણો માત્ર એક ક્લિક કરીને...

1. પીવાના પાણી મુદ્દે CM રૂપાણીનુ નિવેદન 

  • પીવાના પાણી પર સરકારનું ધ્યાન છે-CM
  • નર્મદાનું પાણી કેનાલમાં આપવાનું ચાલુ છે-CM
  • સિંચાઈ માટે પાણી છોડવાને લઈને બોલ્યા CM રૂપાણી
  • નર્મદામાંથી હાલ પાણી છોડાઈ રહ્યું છે-CM
  • સિંચાઈ માટે નવુ પાણી ન છોડવાનો નિર્ણય લેવાયો છે-CM
     

2. અમદાવાદ રિવરફ્રન્ટ ફેજ-2ના કામમાં થઇ શકે છે વિલંબ 

  • જમીન સંપાદનની ગુંચને કારણે અટવાઇ શકે છે કામ 
  • કોટેશ્વર મહાદેવ મંદિરની માલિકીને લઈ વિવાદ 
  • મંદિર ટ્રસ્ટે ખોટા દસ્તાવેજ કરી જમીન પચાવ્યાનો આક્ષેપ 
  • મંદિરે નદીની જમીન પર ચાલુ વર્ષે નવો સર્વે નંબર 247 મેળવ્યો 
  • નવા સર્વે નંબર ગાંધીનગર મામલતદારથી થયાની માહિતી 
  • સમગ્ર વિવાદથી રિવરફ્રન્ટ ફેઝ-2નુ કામ અટવાવાની શકયતા

3. અમદાવાદમાં ઓનલાઇન શિક્ષણની આડઅસરનો કિસ્સો

  • મણિનગરની સગીરાના કૃત્યથી માતા-પિતાને આવ્યો હાર્ડએટેક
  • અમદાવાદની સગીરાએ ગુપ્ત ભાગોના ફોટો કર્યા અપલોડ
  • પિતાએ ઓનલાઇન અભ્યાસ માટે લઇ આપ્યો હતો મોબાઇલ
  • સગીરાએ ઇન્સ્ટાગ્રામ પર પોતાના ગુપ્ત ભાગોના ફોટો કર્યા અપલોડ
  • સગીરાએ માસીની છોકરીને આવી પ્રવૃત્તિ કરવા કહેતા ફૂટ્યો ભાંડો
  • માતા-પિતાએ સગીરાને સમજાવવા છતા હરકતો ચાલુ રાખી 
  • અંતે માતા-પિતાએ મહિલા હેલ્પલાઇન 181ની લીધી મદદ
  • મહિલા હેલ્પલાઇન 181એ વિદ્યાર્થીનીનું કર્યું કાઉન્સિલિંગ

4. ખેડબહ્મા ન.પાના બાંધકામ સમિતિના ચેરમેનનું રાજીનામું

  • ખેડબ્રહ્માં ન.પામાં ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે રાજીનામુ
  • કોંગ્રેસ શાસિત ન.પામાં કોંગ્રેસના ચેરમેનના જ ભ્રષ્ટાચારના આક્ષેપ
  • ચીફ ઓફિસર અને પ્રમુખને સંબોધી આપ્યુ રાજીનામુ
  • ચીફ ઓફિસર-પ્રમુખ તરફથી કોઇ માહિતી ન મળતી હોવાનો આક્ષેપ
  • કોઇ જાતની માહિતી મને અપાતી નથી: બાંધકામ સમિતિ ચેરમેન
  • ચૂંટાયેલા સભ્યોના ટેન્ડર પાસ થતાં હોવાનો પણ કર્યો આક્ષેપ
  • ગાંધીનગર કમિશનર સુધી કરી છે રજૂઆત

5. ગુજરાતમાં વ્યાજખોરોના ત્રાસ મુદ્દે પ્રદીપસિંહ જાડેજાનું નિવેદન

  • વ્યાજખોર પ્રવુતિઓના કારણે લોકો આપઘાત કરે છે: પ્રદીપસિંહ
  • વ્યાજખોરનો ત્રાસ અટકે માટે પાસાનો કાયદો બનાવ્યો: પ્રદીપસિંહ
  • વ્યાજખોરોની પાસા હેઠળ ધરપકડ કરીશું: પ્રદીપસિંહ 
  • જુદા જુદા જિલ્લામાં અનેક લોકો પર કાર્યવાહી કરી છે: પ્રદીપસિંહ
  • નિકોલ અને અન્ય ઘટનામાં યોગ્ય કાર્યવાહી કરવા કહ્યું છે: પ્રદીપસિંહ
  • વ્યાજખોરો લોકોને હેરાન ના કરે તેના માટે કટિબદ્ધ: પ્રદીપસિંહ
     

સંકળાયેલા મુદ્દાઓ

1 Click News Short news VTV fatafat દેશ-વિદેશના સમાચાર ન્યૂઝ ફટાફટ 1 Click News

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ