બ્રેકિંગ ન્યુઝ
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ
સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ
રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો
અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા
T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં
જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર
પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ
5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો
T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક
Kishor
Last Updated: 10:02 PM, 11 September 2023
હિન્દુ ધર્મમાં ગરવા ગણેશજીનું ખૂબ જ મહત્વ છે. કોઈ પણ શુભ કાર્ય હોય તેમાં સૌપ્રથમ દુંદાળા દેવ ગણેશજીની સ્થાપના કરવામાં આવતી હોય છે. તેવામાં ગણેશજીના જન્મોત્સવ તરીકે ગણેશચતુર્થીની ઉજવવામાં આવે છે. જેને લઈને ભક્તો આ તહેવારની આતુરતાથી રાહ જોતા હોય છે. આ દિવસથી દસ દિવસના ગણેશ ઉત્સવની શરૂઆત કરવામાં આવે છે અને ભગવાનના ગુણગાન ગાવામાં આવે છે. વધુમાં લોકો પોતાના ઘરે પણ ગણેશજીની મૂર્તિનું સ્થાપન કરી અને વિધિવિધાન સાથે પૂજા અર્ચના કરતા હોય છે. જેની પૂજામાં ખાસ વસ્તુનું મહત્વ રહેલું છે આવો જાણીએ વિસ્તારથી!
19 સપ્ટેમ્બરના રોજ ગણેશચતુર્થી
શાસ્ત્ર અનુસાર શ્રાવણ મહિનાની શુક્લ પક્ષની ચોથના દિવસે ગણેશચતુર્થીની ઉજવણી કરવામાં આવતી હોય છે. આ વર્ષે 19 સપ્ટેમ્બરના રોજ ગણેશચતુર્થી ઉજવવામાં આવશે. જેને લઈને ગણેશજીના સ્વાગત માટે તૈયારીઓ ચાલી રહી છે. ખાસ મહારાષ્ટ્ર, ગુજરાત અને કર્ણાટક સહિતના રાજ્યોમાં ગણેશ ઉત્સવનું અલગ જ મહત્વ હોય છે. જેમાં મોટા મોટા પંડાલો બનાવવામાં આવે છે અને ગણપતિજીની મૂર્તિનું સ્થાપન કરવામાં આવે છે. ખાસ વાત એ છે કે મહારાષ્ટ્રમાં આ વર્ષે સૌથી ઊંચી પ્રતિમા 35 ફૂટની હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ દિવસે ઉજવાશે ગણેશચતુર્થી
જ્ઞાન, બુદ્ધિ અને સુખ સમૃદ્ધિના દાતા ગણપતિ બાપાના આશિર્વાદ માટે આયોજનો થઈ રહ્યા છે. આ વર્ષે શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિનો 18 સપ્ટેમ્બરે બપોરે 12.39 વાગ્યે પ્રારંભ થશે અને 19 સપ્ટેમ્બરે રાત્રે 8 વાગ્યે પૂર્ણ થશે. આવી સ્થિતિમાં ઉદયતિથિ અનુસાર વાત કરવામાં આવે તો ચતુર્થીનો તહેવાર 19 સપ્ટેમ્બરના રોજ મનાવવામાં આવશે અને ખાસ પૂજા માટેનો શુભ સમય સવારે 11.01 વાગ્યાથી પ્રારંભ થશે. જે બપોરે 01.28 વાગ્યે સમાપ્ત થશે.
ગણપતિ પૂજામાં આ પાંચ વસ્તુ છે ફરજિયાત
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ