બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ધર્મ / why should you not use damaged broom in house

વાસ્તુશાસ્ત્ર / તૂટેલા-ફૂટેલા ઝાડૂનો ઉપયોગ કરનારા સાવધાન! ફૉલો કરો આ ટિપ્સ, નહીં તો માતા લક્ષ્મીજી થઇ જશે નારાજ

Bijal Vyas

Last Updated: 04:09 PM, 15 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘણી વખત ઘરોમાં સાવરણી તૂટી જાય છે પરંતુ તેમ છતાં આપણે તેનો ઉપયોગ કરતા રહીએ છીએ. જે વાસ્તુ અનુસાર યોગ્ય નથી. આવો, શા માટે અને કેવી રીતે?

  • તૂટેલી સાવરણીના ઉપયોગથી આર્થિક અને પારિવારિક જીવનમાં નુકસાન થાય છે
  • ભૂલથી પણ ક્યારેય સાવરણી પર પગ ન મૂકવો
  • સાવરણીને તિજોરી કે કબાટની પાછળ અથવા બાજુમાં ના રાખવી જોઇએ

Vastu Tips:સાવરણીનો ઉપયોગ આપણે રોજબરોજની ક્રિયામાં કરીએ છીએ. વાસ્તુ શાસ્ત્ર અનુસાર, જો તમે તમારા ઘર કે ઓફિસમાં સાવરણીનો ઉપયોગ કરો છો તો તે તૂટી ગયા પછી પણ તે વાસ્તુની દૃષ્ટિએ બિલકુલ ખોટું છે. વાસ્તવમાં, ઘણીવાર એવું જોવા મળે છે કે, લોકો તૂટેલી સાવરણીનો ઉપયોગ કરવાનું ચાલુ રાખે છે, જેનાથી તેમના આર્થિક અને પારિવારિક જીવનમાં નુકસાન થાય છે. આ સિવાય તે ઘરમાં ઘણી સમસ્યાઓને આમંત્રણ આપે છે અને તમારી સમસ્યાઓ વધારી શકે છે. તેથી, તમારે તમારા ઘર અથવા ઓફિસમાં તૂટેલી સાવરણીનો ઉપયોગ કેમ ટાળવો જોઈએ? આવો જાણીએ વિગત

ધનતેરસ પર સાવરણી ખરીદવાની કેમ છે પરંપરા? જાણો તેના વિશે શાસ્ત્રોમાં શું  કહેવામાં આવ્યું છે | why people buy brooms in dhanteras 2022

ટૂટેલી સાવરણીનું શું કરવુ જોઇએ ?
સાવરણી તૂટ્યા પછી તરત જ બદલવી જોઈએ. તૂટેલી સાવરણીથી ઘરની સફાઈ કરવાથી ઘણી સમસ્યાઓ થઈ શકે છે. સાવરણીને લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે. તેથી ભૂલથી પણ ક્યારેય સાવરણી પર પગ ન મૂકવો. આને દેવી લક્ષ્મીનું અપમાન માનવામાં આવે છે અને તેનાથી ઘરમાં ઘણી આર્થિક સમસ્યાઓ પણ થઈ શકે છે.

ધનતેરસ પર સાવરણી ખરીદતા સમયે ક્યારેય ન કરવી જોઈએ આ ભૂલ, કરી તો થશે મોટું  નુકસાન | dhanteras 2022 do not make mistakes while buy broom or jhadu on  dhan trayodashi

તિજોરી કે કબાટની પાછળ ઝાડુ ના રાખો
આ સિવાય સાવરણી ક્યારેય પણ કબાટ કે તિજોરીની પાછળ કે બાજુમાં ન રાખવી જોઈએ, જેમાં તમે પૈસા અથવા અન્ય કિંમતી વસ્તુઓ રાખો છો. જેના કારણે પૈસાની અછત સર્જાય છે. ઉપરાંત, તે તમારી આર્થિક બાજુને વધુ નબળી બનાવી શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ