બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:09 PM, 15 September 2023
ADVERTISEMENT
Vastu Tips:સાવરણીનો ઉપયોગ આપણે રોજબરોજની ક્રિયામાં કરીએ છીએ. વાસ્તુ શાસ્ત્ર અનુસાર, જો તમે તમારા ઘર કે ઓફિસમાં સાવરણીનો ઉપયોગ કરો છો તો તે તૂટી ગયા પછી પણ તે વાસ્તુની દૃષ્ટિએ બિલકુલ ખોટું છે. વાસ્તવમાં, ઘણીવાર એવું જોવા મળે છે કે, લોકો તૂટેલી સાવરણીનો ઉપયોગ કરવાનું ચાલુ રાખે છે, જેનાથી તેમના આર્થિક અને પારિવારિક જીવનમાં નુકસાન થાય છે. આ સિવાય તે ઘરમાં ઘણી સમસ્યાઓને આમંત્રણ આપે છે અને તમારી સમસ્યાઓ વધારી શકે છે. તેથી, તમારે તમારા ઘર અથવા ઓફિસમાં તૂટેલી સાવરણીનો ઉપયોગ કેમ ટાળવો જોઈએ? આવો જાણીએ વિગત

ADVERTISEMENT
ટૂટેલી સાવરણીનું શું કરવુ જોઇએ ?
સાવરણી તૂટ્યા પછી તરત જ બદલવી જોઈએ. તૂટેલી સાવરણીથી ઘરની સફાઈ કરવાથી ઘણી સમસ્યાઓ થઈ શકે છે. સાવરણીને લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે. તેથી ભૂલથી પણ ક્યારેય સાવરણી પર પગ ન મૂકવો. આને દેવી લક્ષ્મીનું અપમાન માનવામાં આવે છે અને તેનાથી ઘરમાં ઘણી આર્થિક સમસ્યાઓ પણ થઈ શકે છે.

ADVERTISEMENT
તિજોરી કે કબાટની પાછળ ઝાડુ ના રાખો
આ સિવાય સાવરણી ક્યારેય પણ કબાટ કે તિજોરીની પાછળ કે બાજુમાં ન રાખવી જોઈએ, જેમાં તમે પૈસા અથવા અન્ય કિંમતી વસ્તુઓ રાખો છો. જેના કારણે પૈસાની અછત સર્જાય છે. ઉપરાંત, તે તમારી આર્થિક બાજુને વધુ નબળી બનાવી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT