બ્રેકિંગ ન્યુઝ
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ
સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ
રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો
અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા
T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં
જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર
પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ
5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો
T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક
Bijal Vyas
Last Updated: 04:09 PM, 15 September 2023
Vastu Tips:સાવરણીનો ઉપયોગ આપણે રોજબરોજની ક્રિયામાં કરીએ છીએ. વાસ્તુ શાસ્ત્ર અનુસાર, જો તમે તમારા ઘર કે ઓફિસમાં સાવરણીનો ઉપયોગ કરો છો તો તે તૂટી ગયા પછી પણ તે વાસ્તુની દૃષ્ટિએ બિલકુલ ખોટું છે. વાસ્તવમાં, ઘણીવાર એવું જોવા મળે છે કે, લોકો તૂટેલી સાવરણીનો ઉપયોગ કરવાનું ચાલુ રાખે છે, જેનાથી તેમના આર્થિક અને પારિવારિક જીવનમાં નુકસાન થાય છે. આ સિવાય તે ઘરમાં ઘણી સમસ્યાઓને આમંત્રણ આપે છે અને તમારી સમસ્યાઓ વધારી શકે છે. તેથી, તમારે તમારા ઘર અથવા ઓફિસમાં તૂટેલી સાવરણીનો ઉપયોગ કેમ ટાળવો જોઈએ? આવો જાણીએ વિગત
ટૂટેલી સાવરણીનું શું કરવુ જોઇએ ?
સાવરણી તૂટ્યા પછી તરત જ બદલવી જોઈએ. તૂટેલી સાવરણીથી ઘરની સફાઈ કરવાથી ઘણી સમસ્યાઓ થઈ શકે છે. સાવરણીને લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે. તેથી ભૂલથી પણ ક્યારેય સાવરણી પર પગ ન મૂકવો. આને દેવી લક્ષ્મીનું અપમાન માનવામાં આવે છે અને તેનાથી ઘરમાં ઘણી આર્થિક સમસ્યાઓ પણ થઈ શકે છે.
તિજોરી કે કબાટની પાછળ ઝાડુ ના રાખો
આ સિવાય સાવરણી ક્યારેય પણ કબાટ કે તિજોરીની પાછળ કે બાજુમાં ન રાખવી જોઈએ, જેમાં તમે પૈસા અથવા અન્ય કિંમતી વસ્તુઓ રાખો છો. જેના કારણે પૈસાની અછત સર્જાય છે. ઉપરાંત, તે તમારી આર્થિક બાજુને વધુ નબળી બનાવી શકે છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ