બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગુજરાતમાં બરફ પડે તો ક્યાં કેવાં દ્રશ્યો સર્જાય? ના જોયા હોય તો જોઇ લેજો આ Photos, AIની નજરે
6 ફોટો ગેલેરી
Last Updated: 04:03 PM, 28 December 2024
1/6
ગુજરાત સહિત સમગ્રે દેશમાં હાલ શિયાળાની ઋતુ ચાલી રહી છે. જમ્મુ કાશ્મીર તેમજ ઉત્તર ભારતમાં હિમવર્ષા થવા પામી છે. ગુજરાતમાં આવેલ પાંચ પ્રાચીન તેમજ રાજા રજવાડા સમયનાં પુરાતન સ્થળોમાં જો હિમ વર્ષા થાય તો કેવા લાગશે. તેની તસ્વીર રજૂ કરવામાં આવી છે.
2/6
3/6
વિશ્વ વિખ્યાત રાણીની વાવ જેને ચલણી 10 ની નોટમાં સ્થાન મળ્યું છે. તેમજ યુનેસ્કો દ્વારા તેને વર્લ્ડે હેરીટેજ પણ જાહેર કરવામાં આવેલ છે. રાણીની વાવને જોવા માટે દેશ-વિદેશથી પર્યટકો આવે છે. પાટણમાં હિમવર્ષા થાય તો રાણીની વાવ હિમવર્ષામાં કેવું આહ્લાદક લાગશે. તેની પણ તસ્વીર અહીં મુકવામાં આવી છે.
4/6
5/6
સોમનાથ ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્રના સાગરકાંઠે આવેલું ભવ્ય મંદિર છે. ભગવાન શિવના ૧૨ પવિત્ર જ્યોતિર્લિંગમાનું પ્રથમ જ્યોતિર્લિગ અહીં સોમનાથમાં છે. શિયાળાની ઋતુમાં જો સોમનાથ મહાદેવ મંદિર પર બરફ વર્ષા થાય તો તેનો નજારો અદ્ભુત જોવા મળશે. જે અહીં તસ્વીરમાં રજૂ કરવામાં આવ્યો છે.
6/6
ગુજરાતમાં ભારતીય સ્વતંત્રતા ચળવળનાં નેતા વલ્લભભાઈ પટેલને સમર્પિત સ્મારક સ્ટેચ્યુ ઓફ યુનિટી ગુજરાતમાં આવેલ છે. સરદાર સરોવર બંધ નજીક આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જો હિમવર્ષા થાય અને ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાય તો તેનો રમણીય નજારો જોવા લોકો ઉમટી પડશે. ( નોંધઃ આ તમામ તસ્વીર AI દ્વારા બનાવવામાં આવી છે. તેમજ લોકોને માત્ર મનોરંજન પુરુ પાડવાનો છે. તેમજ આ તમામ તસ્વીરો કાલ્પનીક છે. )
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
7 ફોટોઝ
જ્યોતિષ શાસ્ત્ર / સર્જાયો શુભ સમસપ્તક રાજયોગ, તો-તો આ 4 રાશિવાળાઓની પાંચેય આંગળીઓ ઘીમાં
7 ફોટોઝ
જ્યોતિષ શાસ્ત્ર / જૂનમાં ડબલ વૈધૃતિ યોગ વધારશે આ 5 રાશિઓનું ટેન્શન, એટલે સાચવીને રહેજો!
ટોપ સ્ટોરીઝ