બ્રેકિંગ ન્યુઝ
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ
સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ
રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો
અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા
T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં
જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર
પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ
5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો
T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક
Vaidehi
Last Updated: 06:16 PM, 30 December 2023
ભારતીય કુશ્તી મહાસંઘ મુદે ચાલતો વિવાદ સમાપ્ત થવાનું નામ નથી લઈ રહ્યો. દેશનાં દિગ્ગજ ખેલાડીઓ તેમને મળેલા પ્રતિષ્ઠિત સમ્માનને પરત કરી રહ્યાં છે. થોડા દિવસો પહેલાં સાક્ષી મલિકે કુશ્તી રમવાથી સંન્યાસ લઈ લીધો, બજરંગ પુનિયાએ પદ્મશ્રી સમ્માન PM આવાસની બહાર મૂકી દીધો અને હવે વિશ્વ ચેમ્પિયનશિપ પદક વિજેતા વિનેશ ફોગાટે પણ પોતાનો ખેલરત્ન અને અર્જુન પુરસ્કાર પરત કર્યો છે.
यह दिन किसी खिलाड़ी के जीवन में न आए। देश की महिला पहलवान सबसे बुरे दौर से गुज़र रही हैं। #vineshphogat pic.twitter.com/bT3pQngUuI
— Bajrang Punia 🇮🇳 (@BajrangPunia) December 30, 2023
X એકાઉન્ટ પર જાણકારી આપી હતી
પહેલવાન વિનેશ ફોગાટ પોતાના સમ્માનને પરત કરવા માટે કર્તવ્ય પથ પર પહોંચી પહી પણ તે વિજય ચોકથી આગળ ન જઈ શકી. તેવામાં વિનેશ ફોગાટે પોતાનાં મેડલ કર્તવ્ય પથ પર મૂકી દીધો. આ બાદ પહેલવાને પોતાના X એકાઉન્ટ પર આ અંગે જાણકારી આપી હતી. 5 દિવસ પહેલાં વિનેશ ફોગાટે પોતાનો ધ્યાનચંદ ખેલ રત્ન અને અર્જુન પુરસ્કાર પ્રધાનમંત્રીને પરત કરવાનું એલાન કરતાં કહ્યું હતું કે પહેલવાન જ્યારે ન્યાય મેળવવા માટે અથાગ સંઘર્ષ કરી રહ્યાં છે તેવામાં આ પ્રકારનાં સમ્માન અમારા માટે નિરર્થક બની ગયાં છે...
मैं अपना मेजर ध्यानचंद खेल रत्न और अर्जुन अवार्ड वापस कर रही हूँ।
— Vinesh Phogat (@Phogat_Vinesh) December 26, 2023
इस हालत में पहुँचाने के लिए ताकतवर का बहुत बहुत धन्यवाद 🙏 pic.twitter.com/KlhJzDPu9D
PM મોદીને પત્ર લખ્યો હતો
વિનેશ ફોગાટે PM મોદીને લખેલા પત્ર અંગે X પ્લેટફોર્મ પર લખ્યું કે," તેમનું જીવન સરકારની ફેન્સી જાહેરાતો જેવું નથી જેમાં મહિલા સશક્તિકરણ અને તેમના ઉત્થાનની વાત કરવામાં આવે છે. તેમણે કહ્યું કે મને ધ્યાનચંદ ખેલ રત્ન અને અર્જુન એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યું હતું પણ હવે તેનું મારા જીવનમાં કોઈ મહત્વ નથી. દરેક મહિલા સમ્માનની સાથે સમાજમાં જીવવા ઈચ્છે છે તેથી પ્રધાનમંત્રી સર હું મારો મેજર ધ્યાનચંદ ખેલ રત્ન અને અર્જુન પુરસ્કાર પરત કરવા ઈચ્છું છું જેથી સમ્માનથી જીવવાનાં પથ પર આ અમારા માટે બોજ સ્વરૂપ ન રહે.."
વાંચવા જેવું:146 વર્ષમાં જે કોઈ ખેલાડી કરી ન શક્યા, એ વિરાટ કોહલીએ કરી બતાવ્યું... સાઉથ આફ્રિકામાં બનાવ્યો વર્લ્ડરેકૉર્ડ
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
IPL 2024 / ઈશાન કિશન પર BCCIની કાર્યવાહી, IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મળી સજા
Mumbai Indians
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
IPL 2024 / ઈશાન કિશન પર BCCIની કાર્યવાહી, IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મળી સજા
Mumbai Indians
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog