બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
VTV / ગુજરાત / અમદાવાદ / VIDEO: RO water drinkers beware: College professor demoed shocking claim, your body is getting this effect
Vishal Khamar
Last Updated: 07:49 PM, 9 March 2023
સોશિયલ મીડિયામાં આર.ઓ. નું પાણી પીવા લાયક નથી તેવો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. ત્યારે VTV ન્યુઝ દ્વારા આ વીડિયો અંગે પડતાલ કરી હતા. આ બાબતે એલ.ડી. એન્જિનિયરીંગ કોલેજના પ્રોફેસર દ્વારા ડેમો કરાયો હતો. જેમાં આર.ઓ. નું પાણી પીવા લાયક નથી હોતું તેવો વીડિયોમાં દાવો કર્યો હતો. આર.ઓ.ના પાણીમાં મિનરલ જોવા મળ્યા ન હતા. ત્યારે સાદા બોરના પાણી, દૂધ, છાશ, દહીમાં મિનરલ જોવા મળ્યા હતા. ત્યારે આ બાબતે પ્રોફેસરે જણાવ્યું હતું કે આર.ઓ. નું પાણી ફિલ્ટર થતું હોવાને કારણે મિનરલ નથી જોવા મળતા. તેમજ આર.ઓ.નું પાણી લાંબે ગાળે નુકશાન કરતું હોય છે.
પ્રોફેસર દ્વારા ડેમો દ્વારા સમજાવવામાં આવ્યું
એલ.ડી.એન્જીનીયરીંગના પ્રોફેસર દ્વારા ડેમો કરવામાં આવ્યો હતો. જેમાં તેઓએ બલ્બને ચાલુ કરવા માટે સૌ પ્રથમ આર.ઓ.નાં પાણીમાં ટેસ્ટિંગ કર્યું પરંતું તેમાં બલ્બ ચાલુ થયો ન હતો. જ્યારે તેઓએ સાદા પાણીમાં ટેસ્ટીંગ કર્યું તો બલ્બ ચાલુ થવા પામ્યો હતો. તેમજ દહીમાં પણ તેઓ દ્વારા ટેસ્ટિંગ કરવામાં આવતા બલ્બ ચાલુ થવા પામ્યો હતો. ત્યારે આ ડેમો બાબતે તેઓએ જણાવ્યું હતું કે આર.ઓ. પાણીમાં અમુક મિનરલનો અભાવ જોવા મળ્યો. જ્યારે સાદા બોરના પાણી, દૂધ, છાશ, દહીમાં મિનરલ જોવા મળ્યા. જેના કારણે બલ્લ ચાલુ થયો.
આર.ઓ.ના પાણીમાંથી અમુક મીનરલ્સ મળતા નથીઃપ્રોફેસર
ત્યારે આ બાબતે એલ.ડી.એન્જીનીયરીંગ કોલેજના પ્રોફેસરે જણાવ્યું હતું કે આર.ઓ.નું પાણી લાંબા ગાળે નુકશાન કારક બની શકે છે. કારણ કે શરીરને જોઈતા અમુક મીનરલ્સ તેમાંથી નથી મળતા. આ બાબતે ફીઝીક્સના પ્રોફેરને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે, આર.ઓ.નું પાણીમાં વધારે પડતી શુદ્ધતા મેળવવાનો પ્રત્ન કરવામાં આવે તો પીંગળેલા અથવા મિક્સ થયેલા જે મિનરલ્સ હોય છે તે હટી જતા હોય છે. એનાં કારણે કંડક્ટીવીટી ઓછી જોવા મળે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા