બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

logo

બનાસકાંઠા: મહેસાણાના વેપારીનું અપહરણ કરનાર ઝડપાયા

logo

ગીરસોમનાથ: ગુરૂકુળના વિવાદમાં પરિવારજનોના આક્ષેપ બાદ બાળ કલ્યાણ સમિતિએ આપ્યા તપાસના આદેશ

VTV / ધર્મ / મંગળની મહાદશામાં પણ ખુલી જાય છે ભાગ્ય, 7 વર્ષ સુધી રહેશે સમૃદ્ધિ અને થશે ધન લાભ

જ્યોતિષ / મંગળની મહાદશામાં પણ ખુલી જાય છે ભાગ્ય, 7 વર્ષ સુધી રહેશે સમૃદ્ધિ અને થશે ધન લાભ

Last Updated: 08:06 PM, 4 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મંગળની મહાદશા પોઝિટિવ પરિણામ આપશે કે નેગેટિવ તે મંગળની સ્થિતિ પર નિર્ભર કરે છે. મંગળની મહાદશા 7 વર્ષ સુધી રહે છે.

જ્યોતિષ મુજબ મંગળની મહાદશા તમને કેવુ ફળ આપશે તે તમારી કુંડળી પર આધાર રાખે છે. કેમ કે મંગળની મહાદશા સકારાત્મક અને નકારાત્મક એમ બન્ને પ્રકારના ફળ આપે છે. જો મંગળ તમારી કુંડળીમાં શુભ સ્થિતિમાં હોય તો સુખ સમૃદ્ધિ આપે અને જો અશુભ સ્થિત હોય તો નેગેટિવ પરિણામ આપે છે.

મંગળની મહાદશા વ્યક્તિ પર 7 વર્ષ સુધી ચાલે છે. મંગળ ગ્રહ ઉર્ઝા, શક્તિ, સાહસ, પરાક્રમનું પ્રતિક મનાય છે. જો કુંડળીમાં મંગળ કમજોર હોય તો વ્યક્તિને 7 વર્ષ સુધી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. આવો જાણીયે મંગળની મહાદશાની અસર વિશે.

જો કુંડળીમાં મંગળ કમજોર હોય તો ?

જો તમારી કુંડળીમાં મંગળ ગ્રહ અશુભ એટલે કે, કમજોર/નીચે બિરાજમાન હોય તો તે વ્યક્તિને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. દુર્ઘટનાનો ખતરો રહે છે. તે વ્યક્તિનું દાંપત્ય જીવન બગડે છે. લગ્ન મોડા થાય છે. જમીનનો વિવાદ અને દેવા જેવી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. સાહસી કામ નથી થતુ, ડરપોક પ્રકૃત્તિ થઈ જાય છે. પ્રોપર્ટીનું નુકસાન થઈ શકે છે. આવા વ્યક્તિઓએ હનુમાનની ઉપાસના કરવી જોઈએ.

આ પણ વાંચોઃ ભગવાનને ભોગ લગાવતી વખતે ભૂલથી પણ ન કરો આ ભૂલો, નહીં તો થઈ જશે અનર્થ, જાણો શું છે નિયમ

જો મંગળ શુભ સ્થિત હોય તો ?

જો કુંડળીમાં મંગળ શુભ સ્થળે હોય તો તે વ્યક્તિ સાહસી બને છે. તેવા લોકો પોલીસ કે સેનામાં કરિયર બનાવી શકે છે. તેમને સમાજમાં માન-સન્માન મળે છે. જો આવા લોકોની મહાદશા ચાલતી હોય તો તેમને શુભ ફળ મળે છે. તેમને પૈતૃક સંપત્તિનો લાભ થઈ શકે છે.

Disclaimer: અહીંયા આપેલી માહિતી સામાન્ય જાણકારીઓ અને માન્યતાઓ પર આધારિત છે. VTV ન્યૂઝ તેની પુષ્ટિ નથી કરતુ.

Keyword

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ