બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / દ્વારકા-સોમનાથ હાઈવે પર યાત્રાળુઓને લઈ જતી બસનો ગમખ્વાર અકસ્માત, 30થી વધુ યાત્રાળુઓ ઈજાગ્રસ્ત
Last Updated: 02:00 PM, 18 May 2024
દ્વારકા સોમનાથ હાઈવે પર ટેન્કર અને બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો.. જો કે સદનસીબે અકસ્માતમાં કોઇ જાનહાનિ થઇ નથી. અકસ્માતનો ભોગ બનનાર બસ યાત્રાળુઓથી ભરેલી હતી..
ADVERTISEMENT
30થી વધુ યાત્રાળુઓ ઇજાગ્રસ્ત
બસમાં 50 જેટલાયાત્રિકો સવાર હતા. આ અકસ્માતમાં 30થી વધુ યાત્રાળુઓને ઇજા પહોંચી છે. , તેઓ દ્વારકાથી સોમનાથ જઇ રહ્યા હતા ત્યારે માર્ગમાં આ અકસ્માત સર્જાયો હતો.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ રાજકોટની નિહિત બેબી કેર હોસ્પિટલ આયુષ્માન યોજનામાંથી રદ, કરોડોના કૌભાંડ મામલે એક્શન
પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ઇજાગ્રસ્તોની સારવાર
પોરબંદર નજીક હાઇવે પર આ ઘટના ઘટી હતી.. તમામ યાત્રિકો અમદાવાદ જિલ્લાના ધોલેરા તાલુકાના હોવાનું સામે આવ્યું છે. ઇજાગ્રસ્તોને પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.