બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

logo

બનાસકાંઠા: મહેસાણાના વેપારીનું અપહરણ કરનાર ઝડપાયા

logo

ગીરસોમનાથ: ગુરૂકુળના વિવાદમાં પરિવારજનોના આક્ષેપ બાદ બાળ કલ્યાણ સમિતિએ આપ્યા તપાસના આદેશ

VTV / ગુજરાત / રાજકોટ / રાજકોટનું સંમેલન વધુ મતદાન થાય તે માટે કે પરશોતમ રૂપાલાના સમર્થનમાં? અનેક પ્રકારની ચર્ચા શરૂ

રાજકોટ / રાજકોટનું સંમેલન વધુ મતદાન થાય તે માટે કે પરશોતમ રૂપાલાના સમર્થનમાં? અનેક પ્રકારની ચર્ચા શરૂ

Last Updated: 07:40 PM, 4 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rajkot News: પત્રિકામાં લખ્યું છે કે ચૂંટણી આવી રહી છે અને લોકશાહીના આ પર્વમાં આપણે બધા ભાગ લઈએ તે માટે સ્નેહમિલન યોજ્યું છે. પરંતુ પત્રિકાના આયોજક કોણ છે એનું નામ લખ્યું નથી

પાટીદાર સમાજના સ્નેહમિલન માટે આમંત્રણ આપતી પત્રિકા વાયરલ થઈ છે, પરંતુ પત્રિકામાં આયોજકનું નામ લખવામાં આવ્યું નથી. જેથી અનેક પ્રકારની ચર્ચા શરૂ થઈ છે. આ તમાામ વચ્ચે લલિત કગથરા, પાટીદાર અગ્રણી પરષોતમ પીપળીયા અને રાજકોટના સમસ્ત પાટીદાર સમાજના પ્રમુખ મુકેશ મેરજાએ પત્રિકાને લઈ નિવેદન આપ્યું છે.

કોના માટે સંમેલનનું કરાયું આયોજન?

જેમાં મુકેશ મેરજાએ ચૂંટણીમાં વધુ મતદાન થાય તે માટે સંમેલનનું આયોજન કર્યું હોવાનું નિવેદન આપ્યું છે, જ્યારે લલિત કગથરા અને પરષોત્તમ પીપળીયાએ આ સંમેલન પરશોતમ રૂપાલાના સમર્થનમાં થતું હોવાનું નિવેદન આપ્યું છે. અત્રે જણાવીએ કે, રાજકોટ અને ગુજરાતમાં મતદાનને ગણતરીના કલાકો બાકી છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ લોકસભાની બેઠક જીતવા માટે ખૂબ મહેનત કરી રહ્યાં છે. રાજકોટમાં લેઉવા પાટીદાર અને કડવા પાટીદાર વચ્ચે વેર-ઝેર કરતી પત્રિકા ફરતી થયાના બીજા દિવસે તદ્દન વિરૂદ્ધની સ્થિતિ દેખાઈ રહી છે. આજે સવારથી સમસ્ત પાટીદાર સમાજને સ્નેહમિલન માટે આમંત્રણ આપતી પત્રિકા વહેતી થઈ છે.

વાંચવા જેવું: કોઈએ બળદ ગાડું ચલાવ્યું તો કોઈએ કર્યો ડાન્સ, મતદારોને રીજવવા નેતાઓનો અનોખા અંદાજમાં પ્રચાર, જુઓ વીડિયો

પત્રિકામાં શું લખ્યું છે ?

પત્રિકામાં લખ્યું છે કે ચૂંટણી આવી રહી છે અને લોકશાહીના આ પર્વમાં આપણે બધા ભાગ લઈએ તે માટે સ્નેહમિલન યોજ્યું છે. પરંતુ પત્રિકાના આયોજક કોણ છે એનું નામ લખ્યું નથી. સ્વાભાવિક છે કે રાજકોટના બન્ને મુખ્યપક્ષ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો પાટીદાર છે. ત્યારે આ સ્નેહમિલન પરેશ ધાનાણીની તરફેણમાં થઈ રહ્યું છે કે પરશોતમ રૂપાલાને ટેકો આપવા થઈ રહ્યું છે એ હજુ પણ રહસ્યનો વિષય છે. સ્થાનિક રાજકોટના કેટલાક અગ્રણીઓને અમે પૂછ્યું તો એમને આમંત્રણ તો મળ્યું છે પરંતુ આયોજક કોણ છે એની ખબર નથી. સાંજે સાત વાગે એ રહસ્ય ખુલ્લુ થશે કે ચૂંટણી સમયે સમસ્ત પાટીદાર સમાજને કોણ નોતરી રહ્યું છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ