બ્રેકિંગ ન્યુઝ
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
Kishor
Last Updated: 07:42 PM, 2 April 2023
ઉધાર કે લોન પેટે આપેલા રૂપિયા પાછા ન આવતા હોવાની મોટા ભાગના લોકોની ફરિયાદ હોય છે. આવી સ્થિતિમાં બીજાને મદદ કરનાર લોકોમાં ચિંતા ઘર કરવા માંડે છે અને પૈસા અટકી ગયા પછી તેની ઊંઘ ઊડી જાય છે. આ રૂપિયા પરત મેળવવામા માણસના મોઢે ફીણ આવી જતા હોય છે ત્યારે તેના મનમાં વિવિધ પ્રકારના પ્રશ્નો આવવા લાગે છે. ત્યારે આવા ઉધાર આપેલા પૈસા ડૂબી જવા અથવા અટવાવાનું કારણ શું છે? જ્યોતિષશસ્ત્રમાં આ મામલે માહિતી આપાઈ છે.
પૈસાને ક્યારેય પશ્ચિમ તરફ મુખ કરીને ન લેવા જોઈએ
જ્યોતિષ નિષ્ણાતના મતે જાણીએ તો જ્યારે કોઈ વ્યક્તિ દક્ષિણ તરફ મુખ રાખીને પૈસા ઉધાર આપે છે, ત્યારે આ રૂપિયા પરત મળવાની સંભાવના ઘણી ઓછી હોય છે. એટલા માટે આ દિશામાં મુખ રાખીને ક્યારેય ઉધાર રૂપિયા ન આપવા જોઈએ, વધુમાં જ્યારે પૈસા પશ્ચિમ તરફ મુખ રાખીને આપવામાં આવે છે, ત્યારે તેને બીમારીમાં ખર્ચ કરવા પડે તેવી વધુ શક્યતાઓ જોવા મળતી હોય છે. એટલા માટે પાછા આવતા પૈસાને ક્યારેય પશ્ચિમ તરફ મુખ કરીને ન લેવા જોઈએ.
આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું
ઉધાર આપેલી રકમ વારંવાર ડૂબવાનો ખતરો મંડરાઇ ત્યારે આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જેમાં બીજી વખત ઉધાર આપતી વેળાએ ઉત્તર દિશા અને પૂર્વ દિશામાં જ મુખ રાખી રૂપિયાની લેવડ દેવડ કરવી જોઈએ. બીજી તરફ પૈસાની લેતી દેતી કરતી વેળાએ મોટાભાગે જમણા હાથનો જ ઉપયોગ કરવો જોઈએ. નોટની ગણતરી કરતી વેળાએ મોટાભાગના લોકોને થૂંક લગાવવાની આદત હોય છે. આવું કરવું ખોટું છે અને ધાર્મિક માન્યતાઓને અનુરૂપ નોટ ઉપર થુક લગાવવાથી લક્ષ્મીજી નારાજ થઈ જાય છે. તો નોટોને ખરાબ હાથે પણ ન ગણવી જોઇએ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
Covid Vaccine / કોવિશિલ્ડ વેક્સિન બનાવનાર કંપનીના કબૂલનામાથી આખા વિશ્વમાં હાહાકાર, અંતે કર્યો આડઅસરનો સ્વીકાર
Covid Vaccine Side Effect
બાબા રામદેવને ઝટકો / BIG NEWS : પતંજલિની 14 ચીજવસ્તુઓ પર તાબડતોબ પ્રતિબંધ, સુપ્રીમની ફટકાર બાદ મોટો નિર્ણય
patanjali divya pharmacy
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
Covid Vaccine / કોવિશિલ્ડ વેક્સિન બનાવનાર કંપનીના કબૂલનામાથી આખા વિશ્વમાં હાહાકાર, અંતે કર્યો આડઅસરનો સ્વીકાર
Covid Vaccine Side Effect
બાબા રામદેવને ઝટકો / BIG NEWS : પતંજલિની 14 ચીજવસ્તુઓ પર તાબડતોબ પ્રતિબંધ, સુપ્રીમની ફટકાર બાદ મોટો નિર્ણય
patanjali divya pharmacy