બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ધર્મ / vastu tips how signature makes you financially strong

વાસ્તુ ટિપ્સ / પરફેક્ટ સિગ્નેચર તમને બનાવશે આર્થિક રીતે મજબૂત, નહીં પડે પૈસાની તંગી, ખુલી જશે કિસ્મતના તાળાં

Manisha Jogi

Last Updated: 11:37 AM, 6 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમે નાણાંકીય બાબતે કેટલા સમૃદ્ધ છો તે તમારી સિગ્નેચર પરથી જાણી શકાય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર યોગ્ય સિગ્નેચરના કારણે તમે નાણાંકીય રીતે મજબૂત બની શકો છો.

  • સિગ્નેચર પરથી જાણો તમે કેટલા સમૃદ્ધ છો
  • યોગ્ય સિગ્નેચરના કારણે નાણાંકીય રીતે મજબૂત બની શકો છો
  • યોગ્ય સિગ્નેચરથી ફાઈનાન્શિયલી મજબૂત બની શકો છો

નાણાંકીય બાબતોમાં તમારું નસીબ કેવું છે, તે કોઈને કોઈ બાબતે જોડાયેલ હોઈ શકે છે. તમે નાણાંકીય બાબતે કેટલા સમૃદ્ધ છો તે તમારી સિગ્નેચર પરથી જાણી શકાય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર યોગ્ય સિગ્નેચરના કારણે તમે નાણાંકીય રીતે મજબૂત બની શકો છો. 

યોગ્ય સિગ્નેચરથી ફાઈનાન્શિયલી મજબૂત બની શકો છો

એક સિગ્નેચર પર તમામ કામ થાય છે. નાણાંકીય બાબતો સિગ્નેચર ખૂબ જ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ખોટી સહીના કારણે લાખોનું નુકસાન થઈ શકે છે, યોગ્ય સહીના કારણે ભાગ્ય મજબૂત બને છે. જો તમે નાણાંકીય સમસ્યાથી પરેશાન છો, તો વાસ્તુશાસ્ત્ર અનુસાર સહીમાં કેટલાક ફેરફાર કરવાથી નાણાંકીય સમસ્યાથી રાહત મળી શકે છે. 

આ રીતે કરો સિગ્નેચર

જો તમે વધુ કમાણી કરી રહ્યા છો, પરંતુ એક પણ રૂપિયાની બચત થતી નથી તો સિગ્નેચરની નીચે એક સીધી લાઈન કરીને બે બિંદુ લગાવો. આ પ્રકારે કરવાથી બચત થવા લાગશે. બચત શરૂ થવા લાગે ત્યારે સિગ્નેચર નીચે બિંદુઓની સંખ્યા વધારતા રહો. આ બિંદુઓની સંખ્યા 6થી વધુ ના થવી જોઈએ. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ