બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ધર્મ / Vastu Tips: by mistake never throw garbage outside the house at this time

વાસ્તુ ટિપ્સ / ભૂલથી પણ આ સમયે ઘરની બહાર ક્યારેય કચરો ન ફેંકતા, નહીં તો થઇ જશે દરિદ્રતાનો વાસ, જાણો કારણ

Bijal Vyas

Last Updated: 10:17 PM, 13 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Brooms:વાસ્તુશાસ્ત્ર અનુસાર, જો સૂર્યાસ્ત પછી કે રાત્રે ઝાડુ કરવું હોય તો દેવી લક્ષ્મી ક્રોધિત ન થાય તે માટે કયા ઉપાય કરવા જોઈએ.

  • સૂર્યાસ્ત કે સાંજના સમયે ઝાડુ મારવું ખૂબ જ અશુભ માનવામાં આવે છે
  • સૂર્યાસ્ત પછી ઝાડુ કરો ત્યારે તે કચરો કે માટી ઘરની બહાર ન ફેંકો
  • શનિવારે નવી સાવરણીનો ઉપયોગ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે

Vastu Tips: હિંદુ ધર્મ અને વાસ્તુશાસ્ત્રમાં સ્વચ્છતા સંબંધી ઘણા મહત્વપૂર્ણ નિયમો જણાવવામાં આવ્યા છે. આપણા વડીલો પણ કહેતા રહે છે કે ઝાડુ મારવાનો યોગ્ય સમય છે. સૂર્યાસ્ત કે સાંજના સમયે ઝાડુ મારવું ખૂબ જ અશુભ માનવામાં આવે છે. કહેવાય છે કે, જો સૂર્યાસ્ત પછી ઝાડુ લગાવવામાં આવે તો દેવી લક્ષ્મી ક્રોધિત થઈને ઘરની બહાર નીકળી જાય છે.પરંતુ ઘણી વખત એવું બને છે કે જ્યારે આપણે લાંબા સમય પછી ઘરે પાછા ફરીએ છીએ ત્યારે ઝાડુ મારવું જરૂરી બની જાય છે. આ સિવાય ઘરમાં કોઈ કાર્યક્રમ હતો અને પછી ઝાડુ કરવું જરૂરી બન્યું. તો આવો વાસ્તુશાસ્ત્રમાં અનુસાર જાણીએ કે, જો આ પરિસ્થિતિઓમાં સાવરણીનો ઉપયોગ કરવો હોય તો કયો ઉપાય અપનાવવો જોઈએ.

Topic | VTV Gujarati

વાસ્તુશાસ્ત્ર અનુસાર, જ્યારે પણ તમે સૂર્યાસ્ત પછી ઝાડુ કરો ત્યારે તે કચરો કે માટી ઘરની બહાર ન ફેંકો. તેને ક્યાંક ડસ્ટબીનમાં રાખો અને સવારે બહાર ફેંકી દો. માનવામાં આવે છે કે, સાંજે ઘરની બહાર માટી ફેંકવાથી લક્ષ્મી ઘરની બહાર નીકળી જાય છે અને અલક્ષ્મી ઘરમાં પ્રવેશ કરે છે. ઘરમાં અલક્ષ્મીનો પ્રવેશે છે એટલે તમારા ઘરમાં અશાંતિ અને આર્થિક તંગી આવે છે. તો રાત્રે ઝાડુ કરતી વખતે આ વાતોનું ધ્યાન રાખો.

શું તમને પણ ગમે ત્યાં ઝાડુ ફેંકી દેવાની છે આદત? તો સાવધાન! નહીં તો ઊભી થશે  અનેક મુશ્કેલીઓ | vastu tips throw out old broom from home know the rules

આ દિવસે ઝાડુ ખરીદવુ માનવામાં આવે છે શુભ
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં જૂની સાવરણીને બદલવા માટે શનિવારનો દિવસ પસંદ કરવો જોઈએ. શનિવારે નવી સાવરણીનો ઉપયોગ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ સિવાય હંમેશા કૃષ્ણ પક્ષમાં સાવરણી ખરીદવાની સલાહ આપવામાં આવે છે, જ્યારે શુક્લ પક્ષમાં ખરીદેલી સાવરણી દુર્ભાગ્યનું સૂચક છે. તેથી આ સમય દરમિયાન ક્યારેય સાવરણી ન ખરીદવી જોઈએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ