બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / Health / આરોગ્ય / આયુષ્માન યોજનામાં 5 લાખની લિમિટ પૂરી થયા બાદ કેવી રીતે મફત સારવાર મળે?, જાણો નિયમ
5 ફોટો ગેલેરી
Last Updated: 09:29 PM, 13 August 2025
1/5
જીવનમાં કઇ બિમારી વ્યક્તિને ક્યારે મુશ્કેલીમાં મુકશે તે બિલકુલ કહી શકાતું નથી. જેથી મુશ્કેલ સમયમાં કામ આવે તેવી યોજના છે. સરકાર દ્વારા પ્રધાનમંત્રી આયુષ્માન યોજના ચલાવવામાં આવી રહી છે. આ દ્વારા સરકાર લાભાર્થીઓને 5 લાખ રૂપિયાની મફત સારવાર આપે છે.
2/5
3/5
4/5
5/5
આયુષ્યમાન યોજનામાં ગરીબ જરૂરિયાતમંદ લોકોને ભારત સરકાર દ્વારા લાભ આપવામાં આવે છે. અને તમે પાચ લાખ સુધીની સારવાર કરાવી શકો છો. કાર્ડનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવો મહત્વપૂર્ણ છે. મોટી અથવા ગંભીર સારવાર પહેલાં તમારે લિમિટ વિશે અગાઉથી જાણવું જોઈએ. નહિંતર તે મુશ્કેલ બની શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ