ઈકોનોમી / અર્થવ્યવસ્થાને બચાવવા ઉદય કોટકે આપી સરકારને સલાહ, RBIએ કરવું જોઈએ આ એક કામ 

Uday Kotak suggested to the government to print more currency notes to save the economy

કોરોનાની બીજી લહેરના કારણે ફરી એક વખત દેશમાં અર્થવ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. મહામારીના કારણે લગભગ 23 કરોડ લોકો ગરીબી રેખામાં શામેલ થઈ ગયા છે.

બ્રેકિંગ ન્યૂઝ