બ્રેકિંગ ન્યુઝ
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ
સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ
રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો
અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા
T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં
જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર
પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ
5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો
T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક
Premal
Last Updated: 12:18 PM, 16 February 2022
ગુરૂ અસ્ત
જેના પરિણામસ્વરૂપે ચતુર્ગ્રહી યોગનું નિર્માણ થશે. જે 6 માર્ચ સુધી યથાવત રહેશે. આગામી 27 ફેબ્રુઆરીએ મકર રાશિમાં શનિનો ઉદય થશે. ગ્રહોના અચાનક મોટા ફેરફારથી રાશિચક્રની બધી રાશિઓ પ્રભાવિત થશે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ, 23 ફેબ્રુઆરીએ દેવગુરૂ બૃહસ્પતિ કુંભ રાશિમાં અસ્ત થશે. દેવગુરૂ બૃહસ્પતિ આ અવસ્થામાં 27 માર્ચ સુધી રહેશે. ગુરૂનુ અસ્ત થવુ મેષ, મિથુન, સિંહ, તુલા અને મકર રાશિના જાતકો માટે શુભ સાબિત થશે. જ્યારે અસ્ત ગુરૂ વૃષભ, કર્ક, કન્યા, ધન, કુંભ, વૃશ્વિક અને મીન રાશિના જાતકો માટે મુશ્કેલી ઉભુ કરશે. એવામાં આ રાશિના જાતકોએ સાવધાન રહેવાની જરૂર છે.
26 ફેબ્રુઆરીથી મંગળ કરશે મકર રાશિમાં પ્રવેશ
મંગળ 26 ફેબ્રુઆરીથી મકર રાશિમાં ગોચર કરશે. જેનાથી વૃશ્વિક, સિંહ અને મીન રાશિના જાતકોને લાભ થશે. તો મેષ, વૃષભ, મિથુન, કર્ક, કન્યા, તુલા, ધન, મકર અને કુંભ રાશિના જાતકોએ સંભાળીને રહેવુ પડશે.
27 ફેબ્રુઆરીથી થશે શનિનો ઉદય
શનિ દેવનો 27 ફેબ્રુઆરીથી મકર રાશિમાં ઉદય થશે. શનિ દેવના ઉદયથી વૃશ્વિક, સિંહ અને મીન રાશિના જાતકોને લાભ થશે. જ્યારે કર્ક, મિથુન, વૃષભ, મેષ, કન્યા, મકર, તુલા, ધન અને કુંભ રાશિના જાતકોએ સંતર્ક રહેવુ પડશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ