બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ધર્મ / પ્રવાસ / These mistakes should never be made when leaving home for travel, there may be obtian obstacles

વાસ્તુ ટિપ્સ / યાત્રા માટે ઘરેથી નીકળો ત્યારે ક્યારેય ન કરવી જોઈએ આ ભૂલો, આવી શકે છે અડચણો

Kashyap

Last Updated: 06:33 PM, 5 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોઈપણ પ્રકારની યાત્રા પર જતા પહેલા યાત્રાને શુભ અને સરળ બનાવવા માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.

યાત્રા માં અડચણો ન આવે તેનું રાખો ધ્યાન 
આ ત્રણ બાબતોનું ધ્યાન રાખવાથી યાત્રા થશે સુખદ 
જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્રમાં થયો છે ઉલ્લેખ 

જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્રમાં યાત્રાને સફળ બનાવવા વિશે ઘણી વાતો કહેવામાં આવી છે. તેમને અપનાવીને તમે તમારી યાત્રાને સુખદ બનાવી શકો છો. આ બાબતો નીચે મુજબ છે. 

યાત્રા દરમિયાન નકારાત્મક શબ્દો ન બોલો
યાત્રા દરમિયાન કોઈ પણ નકારાત્મક શબ્દો ન બોલો. આ પ્રવાસમાં અવરોધ ઉભો કરે છે. જ્યારે પણ તમે મુસાફરી કરો ત્યારે ગાયત્રી મંત્રનો જાપ કરો.

યાત્રા પર જતાં પહેલા જમણો પગ ઘરની બહાર મૂકો 
યાત્રા પર જતી વખતે તમારે તમારો જમણો પગ ઘરની બહાર કાઢવો જોઈએ. જો તમે કોઈ કામ માટે મુસાફરી કરી રહ્યા છો, તો કોઈ ગરીબ વ્યક્તિને થોડા પૈસા દાન કરો. ગાયને રોટલી કે લીલો ચારો ખવડાવો. આમ કરવાથી કાર્ય પણ પૂર્ણ થાય છે અને યાત્રા પણ શુભ રહે છે.

કયા દિવસે યાત્રા પર જોઓ તે પણ છે મહત્વપૂર્ણ 
જો તમે રવિવારના દિવસે પશ્ચિમ દિશામાં યાત્રા કરવા માંગતા હોવ તો દાળ અને ઘી ખાઈને ઘરની બહાર નીકળો. જો તમારે સોમવારે પૂર્વ દિશામાં મુસાફરી કરવી હોય તો અરીસામાં જોઈને ઘરની બહાર નીકળવું જોઈએ. જો તમે મંગળવારે ઉત્તર દિશામાં યાત્રા કરવા માંગતા હોવ તો ગોળ ખાઈને ઘરની બહાર નીકળો. જો બુધવારે ઉત્તર દિશામાં મુસાફરી કરવી જરૂરી હોય તો ધાણા અને તલનું સેવન કરીને ઘરેથી નીકળો. જો તમે ગુરુવારે દક્ષિણ દિશાની યાત્રા કરો છો તો થોડું દહીં ખાઓ અને ઘરની બહાર નીકળો. જો શુક્રવારે પશ્ચિમ દિશામાં મુસાફરી કરવી જરૂરી હોય તો થોડું જવ ખાઓ અને ઘરની બહાર નીકળો. જો શનિવારે પૂર્વ દિશામાં મુસાફરી કરવી જરૂરી હોય તો આદુ કે કાળી અડદ ખાઓ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ