બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
VTV / There was a stampede in Dhirendra Shastri's divine court
Dinesh
Last Updated: 11:21 PM, 12 July 2023
ગ્રેટર નોઈડાના જૈતપુર ખાતે બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી દ્વારા શ્રીમદ્ ભાગવત કથા કરવામાં આવી રહી છે. બુધવારે આ કાર્યક્રમના ત્રીજા દિવસે ધીરેન્દ્ર શાસ્ત્રી દ્વારા દિવ્ય દરબાર લગાવવામાં આવ્યો હતો. જે દરબારમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચ્યા હતાં જેના કારણે વ્યવસ્થા ખોરવાઈ હતી. ભીષણ ગરમીના કારણે લોકોના બેહાલ થયા હતા અને લોકોએ દોડાદોડી કરી હતી
ભારે ભીડ ઉમઠી હતી જેનો અંદાજો પણ નહોતો
પાપ્ત માહિતી મુજબ અચાનક ત્યાં નાસભાગ મચી હતી અને જેમાં ઘણાં શ્રદ્ધાળુઓ ઘાયલ થયા હતા જેમને હોસ્પિટલમાં દાખલ પણ કરવામાં આવ્યા હતા. આ દોડાદોડી અંગે આયોજકોએ જણાવ્યું હતું કે, ભક્તો માટે મોટા પાયે વ્યવસ્થા કરી હતી પરંતુ દિવ્ય દરબારને લઈ ભક્તોની ભારે ભીડ ઉમઠી હતી જેનો અંદાજો પણ નહોતો. ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને મહિલાઓ ભીડમાં પરેશાન થયા હતા.
દિવ્ય દરબારને અધવચ્ચે સમાપ્ત કર્યો
બુધવારે દિવ્ય દરબારમાં ઉમટેલી ભારે ભીડ એકઠી થયા બાદ ત્યાં અફરા તફરી સર્જાઈ હતી. જેમાં ઘણા ભક્તો ઘાયલ પણ થયા હતા. જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને પરિસ્થિતિને તાંગ મેળવ્યો હતો તેમજ ઘાયલ શ્રદ્ધાળુઓને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા જેમની સારવાર ચાલી રહી છે. કથાસ્થળે અફરાતફરીને લઈ જિલ્લા અને પોલીસ વહીવટી તંત્રે દિવ્ય દરબારને અધવચ્ચે જ અટકાવી દેધો હતો. વહીવટીતંત્રે ભક્તોને ઘરે જઈને ટીવી કે મોબાઈલ પર જ બાબાનું પ્રવચન સાંભળવા અનુરોધ કર્યો હતો. બીજી તરફ આ બાબતે ગંભીરતા જોઈને ધીરેન્દ્ર શાસ્ત્રીએ પણ ભક્તોને કહ્યું કે હવે તેઓ દિવ્ય દરબારને સમાપ્ત કરે છે
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા