બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / હાર્ટ એટેક સહિતની ગંભીર બીમારીઓનો ખતરો ટળશે! ડાયેટમાં સામેલ કરો આ વસ્તુઓ
5 ફોટો ગેલેરી
Last Updated: 11:28 PM, 2 May 2025
1/5
2/5
સાયન્ટિફિક રિપોર્ટ્સ જર્નલ અનુસાર, યોગ્ય માત્રામાં સેલેનિયમનું સેવન કરવાથી હાર્ટ એટેક જેવી હૃદય સંબંધિત સમસ્યાઓથી બચી શકાય છે. નેશનલ હેલ્થ એન્ડ ન્યુટ્રિશન એક્ઝામિનેશન સર્વે મુજબ, સેલેનિયમનું સેવન હૃદયને સ્વસ્થ રાખી શકે છે. સેલેનિયમની થોડી માત્રા તમારા શરીરમાં મોટી ભૂમિકા ભજવી શકે છે. સેલેનિયમનું સેવન કરવાથી તણાવ ઓછો થાય છે અને હૃદય રોગનું જોખમ ઓછું થાય છે.
3/5
બ્રાઝિલ બદામમાં સેલેનિયમ જોવા મળે છે. સ્વસ્થ હૃદય માટે, તમે તમારા આહારમાં સેલેનિયમનો સમાવેશ કરી શકો છો. ઈંડામાં પણ સેલેનિયમ જોવા મળે છે. 1 ઈંડામાં લગભગ 15 માઈક્રોગ્રામ સેલેનિયમ જોવા મળે છે. સેલેનિયમ માટે પુરુષો 2 થી 3 ઈંડા ખાઈ શકે છે. જ્યારે સ્ત્રીઓ 1 થી 2 ઈંડા ખાઈ શકે છે.
4/5
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ