બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / The RBI has taken a big decision on interest rates, find out what Governor Shaktikant Das said
ADVERTISEMENT
RBIના ગવર્નર શક્તિકાંત દાસે આજે કેન્દ્રીય બેન્કની નાણાકીય સમિતિના પ્રમુખ દરો પર નિર્ણયોની જાહેરત કરી છે. રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે આજે મોનેટરી પોલિસીમાં કોઈ ફેરફાર નથી કર્યો. સતત વધતી મોંઘવારીના કારણે રિઝર્વ બેન્કની મોનેટરી પોલિસી કમિટીએ પોલિસી રેટમાં કોઈ ફેરફાર ન કરવાનો નિર્ણય લીધો છે. RBIની મોનેટરી પોલિસી કમિટીએ નિર્ણય કર્યો છે કે જ્યાં સુધી કોરોનાની અસર ખતમ નથી થતા ત્યાં સુધી અકોમડેટિવ વલણ જ યથાવત રાખવામાં આવશે.
Marginal Standing Facility (MSF) rate and bank rates remain unchanged at 4.25%. The reverse repo rate also remains unchanged at 3.35%: RBI Governor Shaktikanta Das pic.twitter.com/fcUiaNWG2c
— ANI (@ANI) June 4, 2021
ADVERTISEMENT
રિવર્સ રેપો રેટમાં કોઈ ફેરફાર નહીં
માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી (MSF) અને બેન્ક રેટ્સ પહેલાની જેમ જ 4.25 ટકા યથાવત રહેશે. રિઝર્વ રેપો રેટમાં પણ કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો. RBIના મોનેટરી પોલિસી કમિટીની ત્રણ દિવસની બેઠક 2 જૂને શરૂ થઈ હતી. પોલિસી પર આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે કોરોના વાયરસ સંક્રમણની બીજી લહેરનું દેશની અર્થવ્યવસ્થા પર ખરાબ સ્પષ્ટ દેખાઈ રહી છે.
ADVERTISEMENT
Monetary Policy Committee (MCC) voted to maintain status quo i.e. repo rate remains unchanged at 4%. MCC also decided to continue with accommodative stance as long as necessary to revive & sustain growth on durable basis & to mitigate impact of COVID on economy: RBI Governor pic.twitter.com/6HQZFvA9j8
— ANI (@ANI) June 4, 2021
ADVERTISEMENT
મુખ્ય અપડેટ્સ
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.