બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / ગુજરાત / Politics / 'The Kshatriya community's opposition is only against Rupala, not against Modi', CR Patil's big statement

BREAKING / 'ક્ષત્રિય સમાજનો વિરોધ માત્ર રૂપાલા પૂરતો, મોદી સામે નહીં', સી આર પાટિલનું મોટું નિવેદન

Vishal Dave

Last Updated: 05:31 PM, 25 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દક્ષિણ ગુજરાતના 108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, બેઠક બાદ કહ્યું ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે

રાજકોટ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર  પરષોતમ રૂપાલના નિવેદન બાદ ઉભો થયેલા વિવાદને શાંત પાડવાના પ્રયાસો યથાવત છે.. આજે આ મામલે  દ.ગુજરાતના ક્ષત્રિય સમાજના  108  આગેવાનો અને  સી આર પાટિલ વચ્ચે બેઠક થઇ હતી. આ મુલાકાત બાદ પત્રકારો સાથે વાતચીત કરતા તેમણે કહ્યું કે ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરષોત્તમ રૂપાલા સામે છે..તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપની સાથે જ છે.. અને  તેમણે એમ પણ કહ્યુ છે કે તેઓ આ ચૂંટણીમાં તેમનો વિરોધ પણ રૂપાલા પૂરતો જ મર્યાદિત રાખશે. પાટિલે કહ્યું કે ક્ષત્રિય સમાજને દુખ થયું હોય તે સ્વભાવિક છે.. ક્ષત્રિય સમાજ ક્ષમા કરવામાં માને છે.. તેમણે ખુબ લડાઇઓ લડી છે. તેમણે તેમનો રોષ સિમિત રાખવાની જે વાત કરી છે તે માટે હું તેમનો આભારી છું

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ