બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Vishal Khamar
Last Updated: 08:29 AM, 22 January 2024
આજે અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે. જેને લઈ સૌ કોઈમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભગવાન શ્રી રામના સેવક હનુમાનજીનો એક આશ્ચર્ય પમાડે તેવો વીડિયો વાયરલ થયો હતો. જેમાં હનુમાનજીની આંખમાંથી અશ્રુની ધારા વહેતી હોવાનો વીડિયો વાયરલ થયો હતો. આ વાયરલ વીડિયોની VTV NEWS પુષ્ટી કરતું નથી.
વાયરલ વીડિયોની VTV NEWS પુષ્ટી કરતું નથી
અમરેલીના બાબરામાં મારૂતિ નંદન હનુમાનજી મંદિરમાં કૌતુક સર્જાયું હતું. હનુમાનજીની આંખમાંથી અશ્રુની ધારા વહેતી હોવાનો વીડિયો વાયરલ થયો હતો. હનુમાનજીની આંખોમાં અશ્રુ વહેતા હોવાની વાત વાયુ વેગે પ્રસરતા ભક્તો ઉમટી પડ્યા હતા. વાયરલ વીડિયોની VTV NEWS પુષ્ટી કરતું નથી.
વધુ વાંચોઃ સુરતીએ રામ મંદિરને દાનમાં આપ્યું 5 મણ સોનું, મોરારીબાપુના સેવકોએ 16 કરોડ આપ્યાં
મંદિર ખાતે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યુ
હનુમાનજીની આંખમાંથી અશ્રુની ધારા વહેતી હોવાનાં સમાચાર વાયુ વેગે સમગ્ર શહેરમાં પ્રસરી જતા ભક્તોનાં ટોળે ટોળા મંદિર ખાતે આ ઘટના જોવા માટે ઉમટી પડ્યા હતા.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army