બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

VTV / ગુજરાત / સુરત / Tattoo craze among the youth of Surat, artists work for free

અયોધ્યા રામ મંદિર / હરહંમેશ રહેશે રામમંદિરની છાપ: સુરતના યુવાનોમાં ટેટૂનો ગજબ ક્રેઝ, ફ્રીમાં કામ કરે છે આર્ટિસ્ટ, જુઓ વીડિયો

Vishal Khamar

Last Updated: 11:54 AM, 9 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ સુરતનાં યુવાનોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સુરતમાં ટેટૂ આર્ટિસ્ટે અયોધ્યા ઉત્સવને લઈ પોસ્ટ કરી હતી. ટેટૂ આર્ટિસ્ટે રામ નામનું ટેટું ફ્રી માં કરી આપવાની જાહેરાત કરી છે.

  • રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાને લઇ સુરતના યુવાનોમાં ઉત્સાહ 
  • સુરતમાં ટેટૂ આસ્ટિસ્ટે અયોધ્યા ઉત્સવને લઇ કરી હતી પોસ્ટ 
  • ટેટૂ આર્ટિસ્ટે રામ નામનું ટેટુ ફ્રીમાં કરી આપવાની કરી જાહેરાત 

 અયોધ્યા ખાતે બનેલ રામ મંદિરનાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ દેશવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સુરતવાસીઓમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ યુવાનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકો રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાને લઈ યુવાનો રામના નામનું ટેટૂં છુંદાવી રહ્યા છે. સુરતમાં ટેટૂ આટિસ્ટે અયોધ્યા ઉત્સવને લઈ પોસ્ટ કરી હતી. ટેટૂ આર્ટિસ્ટે રામ નામનું ટેટું ફ્રી માં કરી આપવાની જાહેરાત કરી છે. રામ મંદિરનાં પ્રાણ પ્રતિષ્ઠાને ખાસ બનાવવા મોટી સંખ્યામાં યુવાનોએ ટેટૂ છુંદાવ્યા છે. 

સોશિયલ મીડિયા પર પોસ્ટ જોઈ લોકો અમે ટેટૂ બનાવવા આવ્યા
આ બાબતે ટેટુ બનાવવા આવેલ વ્યક્તિએ જણાવ્યું હતું કે, ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ દેખીને હું આવ્યો છું. ત્યારે ઘણા વર્ષો બાદ 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ ભગવાનનું મંદિર બનવા જઈ રહ્યું છે. જેથી અમે લોકો ખૂબ ઉત્સાહી છીએ. ત્યારે ધ્વનીલભાઈએ પોસ્ટ કરી હતી કે જે રામજીનું નામ લખાવશે. તેને ફ્રી માં લખી આપવામાં આવશે. એટલે અમે અહીંયા ટેટુ બનાવવા આવ્યા છીએ.

સુરતમાં લોકો અલગ અલગ રીતે કરી રહ્યા છે ઉજવણી
22 તારીખે અયોધ્યામાં જે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે. તે વાત સાંભળીને અમે ખૂબ જ ખુશ છીએ. ત્યારે અમે ત્યાં જઈ શકીએ કે નહી તે તો ખબર નથી. અમે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દેખી હતી. જેમાં લખ્યું હતું કે જેમને પણ રામ નામું ટેટું બનાવવું હોય તેને ફ્રી માં બનાવી આપવામાં આવશે. સમગ્ર સુરતમાં અલગ અલગ રીતે લોકો ઉજવણી કરી રહ્યા છે. 

ટેટુ આર્ટિસ્ટ, સુરત

રામનામનું ટેટૂ ફ્રી માં કરવાનો નિર્ણય કર્યો
આ બાબતે ટેટૂ બનાવનારે જણાવ્યું હતું કે, અયોધ્યા ખાતે જે 22 તારીખે ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે.  જેને લઈ લોકો પોત પોતાની રીતે ઉજવણી કરી રહ્યા છે. ત્યારે હું ટેટુ આટીસ્ટ છું જેથી મે નિર્ણય કર્યો કે હું પણ રામ નામનું ટેટૂ ફ્રી માં કરવાનો નિર્ણય કર્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ