બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
Arohi
Last Updated: 02:33 PM, 19 August 2023
તમિલ ફિલ્મ અને ટીવી એક્ટર પવનનું નિધન થઈ ગયું છે. માત્ર 25 વર્ષની ઉંમરમાં એક્ટર આ દુનિયાને અલવિદા કહી ગયો. જણાવવામાં આવી રહ્યું છે કે પવનનું મોત તેમના ઘર પર જ થયું છે. મોતનું કારણ કાર્ડિયક અરેસ્ટ જણાવવામાં આવી રહ્યું છે. પરંતુ હલા પવનના મોતને લઈને અન્ય કોઈ જાણકારી નથી આવી. એક્ટરનું મોત 18 ઓગસ્ટે મુંબઈ સ્થિત તેમના ઘરે સવારે 5 વાગે થયું હતું.
ઘણા ઓછા સમયમાં સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઘણા એક્ટર્સેના થયા નિધન
સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર પાછલા થોડા સમયથી ગ્રહણ લાગ્યું હોય તેવું લાગ્યું છે. અત્યાર સુધી ઘણા સેલિબ્રિટીઝ આ દુનિયાને અલવિદા કહી ચુક્યા છે. થોડા સમય પહેલા જ કન્નડ એક્ટર વિજય રાઘવેન્દ્રની પત્નીનું મોત થયું હતું. તમિલ એક્ટર મોહન 31 જુલાઈએ રસ્તા પર મૃત સ્થિતિમાં મળી આવ્યા હતા. કન્નડ એક્ટર સુરજ કુમારનું પણ માર્ગ દુર્ઘટનામાં મોત થયું હતું.
માંડ્યામાં થશે પવનના અંતિમ સંસ્કાર
પવન કર્ણાટકના માંડ્યાના રહેવાસી હતા. ત્યાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. જોકે પવન કામ માટે પાછલા થોડા સમયથી પરિવારની સાથે મુંબઈ રહેતા હતા. તેમણે સાઉથ ઉપરાંત હિંદી ટીવી શોઝમાં પણ કામ કર્યું હતું. તે નાગરાજુ અને સરસ્વતીના દિકરા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા