વિવાદ / વેબ સિરીઝ વિવાદઃ તાંડવ બાદ મિર્ઝાપુરનાં નિર્માતાઓની વધી મુશ્કેલી, SCએ ફટકારી નોટીસ

Supreme court files notice on Mirzapur makers

તાંડવની સાથે મિર્ઝાપુરના નિર્માતાઓ પર પણ સંકટનાં વાદળો ઘેરાયા. મિર્ઝાપુર સિરીઝનાં નિર્માતાઓ પર મિર્ઝાપુર વિસ્તારની છબી ખરાબ કરવાનાં આરોપો લગાવવામાં આવ્યા છે. ઉપરાંત એવો પણ આરોપ લગાવવામં આવ્યો છે કે એક યુવકને બીજા રાજ્યમાં એટલે નોકરી ના મળી કેમકે તે મિર્ઝાપુરનો રહેવાસી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ