બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
VTV / supreme court comment in the fishermen case sorry we cannot give orders to pakistan
Kishor
Last Updated: 05:49 PM, 25 August 2023
સુપ્રીમ કોર્ટે ભારત-પાકિસ્તાન ન્યાયિક સમિતિ સાથે જોડાયેલા એક જનહિત યાચિકાને રિજેક્ટ કરી છે. આ અરજીમાં ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા વિવાદને હલ કરવા માટે આ સમિતિને ફરીથી તૈયાર કરવાનો અનુરોધ કર્યો હતો. શુક્રવારે આ અરજી પર થયેલી સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે આ તેમના દખલ દેવાનો મામલો નથી તેમના અધિકારક્ષેત્રમાં ન હોવાનું જણાવ્યું હતું. સુપ્રીમે કહ્યું કે કેવી રીતે ભારત અને પાકિસ્તાન માછીમારો સાથે જોડાયેલો મુદ્દો ઉકેલે, શું આપણે પાકિસ્તાનને કોઇ આદેશ આપી શકીએ છીએ ? માફ કરજો.
પાકિસ્તાન સરકાર માટે અમારી તરફથી આદેશ આપી શકાય નહીં
PILમાં જળ સરહદનું ઉલ્લંઘન કરવા પર પકડાયેલા માછીમારીનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ભારત-પાકિસ્તાન ન્યાયિક સમિતિ સાથે જોડાયેલી આ યાચિકા પર સુનાવણી જસ્ટિસ સંજય કિશન કૌલ અને જસ્ટિસ સુધાંશુ ધૂલિયા કરી રહ્યાં હતા. તેઓએ કહ્યું કે આ રાજનીતિક મામલો છે અને સાથે જ આ સુપ્રીમ કોર્ટના અધિકાર ક્ષેત્રમાં નથી. સુપ્રીમ કોર્ટે વધુ જણાવ્યું કે પાકિસ્તાન સરકાર માટે અમારી તરફથી આદેશ આપી શકાય નહીં.
જનહિતની આરજીને ફગાવી દીધી છે
ઉલ્લેખનીય છે કે આ અરજી વેલજીભાઇ મસાની તરફથી ફાઇલ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટની બેંચે જણાવ્યું કે કેવી રીતે તેઓ ભારત-પાકિસ્તાન માછીમારો સાથે જોડાયેલો મુદ્દો ઉકેલે, શું અમે પાકિસ્તાનને આપી શકીએ છીએ ? માફ કરજો. કોર્ટે કહ્યું કે રાજનીતિક મામલાને રાજનીતિક રૂપથી જ ઉકેલવો જોઇએ. આ સાથે જ સુપ્રીમ કોર્ટે આ જનહિતની આરજીને ફગાવી દીધી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા