બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / space station build 2035 send an indian to the moon 2040 union minister jitendra singh
Manisha Jogi
Last Updated: 07:31 PM, 19 November 2023
કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે જણાવ્યું કે, વર્ષ 2025માં સંપૂર્ણપણે સ્વદેશી માનવયુક્ત મિશન ગગનયાન લોન્ચ થયા પછી વર્ષ 2035 સુધીમાં પોતાનું અંતરિક્ષ સ્ટેશન હશે. ભારત 2040માં ચંદ્ર પર પગ મુકવાની તૈયારી કરી રહ્યું છે.
કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે એરોનોટિકલ સોસાયટી ઓફ ઈન્ડિયાને 75 વર્ષ પૂર્ણ થવાના મોકા પર આયોજિત થયેલ સમારોહમાં આ નિવેદન આપ્યું છે. જિતેન્દ્ર સિંહે જણાવ્યું છે કે, AESI હંમેશા ભારતમાં નવાચાર કેન્દ્ર અને સહયોગનો મંચ તથા એરોસ્પેસ ક્ષેત્ર માટે પ્રેરણાસ્ત્રોત રહી છે. ભારતે 9-10 વર્ષોમાં વિજ્ઞાન તથા ટેકનોલોજી, વિમાન ક્ષેત્ર અને એરોસ્પેસમાં પ્રગતિ કરી છે. વર્ષ 2020માં અંતરિક્ષ ક્ષેત્રની સંભાવનાઓ પછી 2014માં 4-5ની સરખામણીએ હાલમાં 150 પ્રોદ્યોગિકી સ્ટાર્ટઅપ કાર્ય કરી રહ્યા છે.
ભારત અંતરિક્ષ ક્ષેત્રે વધુ પ્રગતિ કરવા માટે તૈયાર છે અને સરકાર વૈજ્ઞાનિકોને સમર્થન આપી રહી છે. સરકાર આગળ વધવા માટે જરૂરી સંસાધન અને યોગ્ય સ્ટ્રક્ચર પૂરું પાડી રહી છે. ‘મેક ઈન ઈન્ડિયા’ પહેલથી એરોસ્પેસ ક્ષેત્રે સ્વદેશી ઉત્પાદન અને નવાચારને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.
9 વર્ષમાં એરપોર્ટની સંખ્યામાં વધારો
કેન્દ્રીય મંત્રીએ હવાઈ યાત્રાનું ઉદાહરણ આપીને જણાવ્યું છે કે, ઉડાન જેવી દૂરંદેશી યોજનાઓની મદદથી બારતમાં એરપોર્ટની સંખ્યામાં વધારો થયો છે, સીમિત હવાઈ યાત્રા ભાડું તથા સામાન્ય માણસ પણ હવાઈ યાત્રા કરી શકે છે. છેલ્લા 9 વર્ષમાં એરપોર્ટની સંખ્યા બમણી થઈ ગઈ છે. વર્ષ 2014માં 75 એરપોર્ટ હતા, હવે એરપોર્ટની સંખ્યા 150 કરતા પણ વધુ થઈ ગઈ છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime