બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / SOP will be presented in the High Court by the Forest Department and the Railways in the case of lions

નિર્ણય / ગુજરાતમાં આ વિસ્તારમાં ટ્રેનની ઝડપ 40 કિમી રહેશે, જાણો કેમ લેવાયો આ નિર્ણય

Vishal Khamar

Last Updated: 12:49 PM, 8 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જૂનાગઢમાં પીપાવાવ લીલીયા વચ્ચે ટ્રેક પર સિંહોનાં મોત મામલે હાઈકોર્ટનાં આદેશ બાદ વન વિભાગ તેમજ રેલવેનાં અધિકારીઓ વચ્ચે મહત્વની બેઠક મળી હતી. આ બેઠકમાં SOP નક્કી કરવામાં આવી છે. જેને હાઈકોર્ટમાં રજૂ કરાશે.

જૂનાગઢમાં સિંહોનાં કમોત અટકાવવા બેઠક મળી હતી. જૂનાગઢ ખાતે રેલવે અને વન વિભાગની બેઠક મળી હતી. પીપાવા લીલીયા વચ્ચે ટ્રેનને ઓચી સ્પીડે દોડાવાશે. 100 કીમીની ઝડપને બદલે હવે 40 કિ.મી.ની સ્પીડે ટ્રેન ચાલશે.  આ રેલવેનો ટ્રેક સિંહો માટે ગોઝારો સાબિત થઈ રહ્યો છે. અનેક સિંહોએ આ ટ્રેક પર જીવ ગુમાવ્યા છે. ટ્રેકની આસપાસ 50 થી વધુ એલઈડી સોલાર લાઈટ પણ લગાવવામાં આવશે. તેમજ અન્ય રાજ્યનાં અભ્યારણ્યોમાં ચાલીત ટ્રોનની એસઓપીનો અભ્યાસ થશે. બેઠકમાં નક્કી થયા મુજબની SOP હાઈકોર્ટમાં રજૂ કરાશે. 

 

હાઇકોર્ટની ફટકાર બાદ મળી હતી રેલવે અને વન વિભાગની બેઠક 
ગીરનાં જંગલમાં સિંહના અકુદરતી મોત અટકાવા આખરે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં પીપાવાવ-લીલીયા વચ્ચે દોડતી માલગાડીઓની ઝડપ ઘટાડાશે. ટ્રેનની ઝડપ 100 નાં બદલે 40 કિ.મી. પ્રતિ કલાક કરવાનો નિર્ણય લેવાયો છે. ટ્રેકની બંને બાજુ સોલાર એલઈડી લાઈટ લગાવવાનો નિર્ણય પણ બેઠકમાં કરવામાં આવ્યો છે. હાઈકોર્ટની ફટકાર બાદ રેલવે વિભાગની મહત્વની બેઠક મળી હતી. જંગલમાંથી પસાર થતી ટ્રેનની અડફેટે અનેક સિંહનાં મોત થઈ ચૂક્યા છે. હાઈકોર્ટ જાહેર હિતની અરજીની સુનાવણી દરમ્યાન રેલવે વિભાગને નોટિસ આપી હતી. રેલવે વિભાગ અને વન વિભાગે હાઈકોર્ટની ફટકાર બાદ એસઓપી બનાવી છે. 

આરાધના સાહુ (સી.સી.એફ. જૂનાગઢ)

વધુ વાંચોઃ અમદાવાદમાં પોલીસ જવાન તો સુરેન્દ્રનગરમાં બે લોકોનું થયું હાર્ટ ફેલ, તંત્ર ચિંતિત

ડાલામથ્થા પર અકુદરતી ખતરો

  • 2022થી 2023 દરમિયાન 13 સિંહના અકુદરતી મોત 
  • 2023થી 2024 દરમિયાન 16 સિંહના અકુદરતી મોત 
  • છેલ્લા 2 વર્ષમાં ગીરના જંગલમાં 184 સિંહના મોત 
  • 2017માં ગીરના જંગલમાં 80 સિંહના મોત થયા 
  • વર્ષ 2016માં 104 સિંહ મોતને ભેટ્યા 
  • જંગલમાંથી પસાર થતી માલગાડીની અડફેટે મોતને ભેટી રહ્યા છે સિંહ 
  • ટ્રેક પર રાત્રે પૂરઝડપે પસાર થતી માલગાડી બની રહી છે ઘાતક 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ