બ્રેકિંગ ન્યુઝ
6 ફોટો ગેલેરી
Last Updated: 11:02 AM, 19 October 2025
1/6
દિવાળી માત્ર પ્રકાશનો દિવસ જ નહીં પરંતુ દરેકના જીવનમાં ખુશી અને આનંદના આગમનનો પણ તહેવાર છે. આ દિવસે લક્ષ્મી માતા અને ભગવાન ગણેશની પૂજા કરવાથી ઘરમાં સમૃદ્ધિ, ઉન્નતી, સફળતા અને આર્થિક લાભ પણ થાય છે. આ દિવસે દીવા પ્રગટાવવાથી અંધકાર દૂર થાય છે અને પ્રકાશનું આગમન થાય છે. આથી લોકો દીવા પ્રગટાવે છે. પરંતુ શું તમે જાણો છો કે દિવાળી પર ઘી કે તેલનો કયો દીવો પ્રગટાવવો વધુ શુભ મનાય છે ? તો ચાલો તે વિશે જાણીએ.
2/6
3/6
જો ઘી ઉપલબ્ધ ન હોય તો સરસવ કે તલના તેલથી દીવો પ્રગટાવવો પણ શુભ મનાય છે. સરસવ અને તલના તેલથી દીવો પ્રગટાવવાથી સાડા સાતી અને શનિ દોષની અસરોમાં રાહત મળે છે અને ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે. સરસવ કે તલના તેલથી દીવો પ્રગટાવવાથી તમારા જીવનમાં સ્થિરતા અને શાંતિ આવે છે. તમે અળસીના તેલનો દીવો પણ પ્રગટાવી શકો છો.
4/6
5/6
કાર્તિક અમાવસ્યા 20 ઓક્ટોબરના રોજ બપોરે 3:44 વાગે શરૂ થશે. આ તારીખના બીજા દિવસે એટલે કે 21 ઓક્ટોબરના રોજ સાંજે 5:54 વાગે સમાપ્ત થશે. આમ દિવાળીનો તહેવાર 20 ઓક્ટોબર 2025 ના રોજ માન્ય રહેશે. દિવાળી પર પૂજા માટેનો શુભ સમય સાંજે 7:08 થી 8:18 વાગ્યા સુધીનો રહેશે. નિશિતા કાળ મુહૂર્ત રાત્રે 11:41 થી 12:31 વાગ્યા સુધીનો રહેશે.
6/6
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
13 ફોટોઝ
સાપ્તાહિક રાશિ ભવિષ્ય / કેવા જશે તમારા આવનારા સાત દિવસ? મેષથી લઈને મીન સુધી, જુઓ સાપ્તાહિક રાશિફળ
ટોપ સ્ટોરીઝ