Ek Vaat Kau / AC સાથે પંખો ચાલુ રાખવો જોઈએ કે નહીં?

હાલ ઉનાળાની સિઝન છે ત્યારે લોકો ઠંડક મેળવવા માટે પંખા, કુલર અને AC શરૂ કરી દેતા હોય છે. ત્યારે AC સાથે પંખો ચાલુ રાખવો જોઈએ કે નહીં? તમારા મનમાં જો આ સવાલ થતો હોય તો Ek Vaat Kau માં જાણી લો જવાબ...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ