બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
Vaidehi
Last Updated: 07:26 PM, 5 December 2023
મધ્યપ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો વિજય તો થઈ ગયો પણ હવે સવાલ એ છે કે આખરે MPનાં નવા મુખ્યમંત્રી કોણ બનશે? કેટલાક લોકો કહી રહ્યાં છે કે શિવરાજ સિંહ ફરી મુખ્યમંત્રી પદ સંભાળશે પણ તેવામાં ખુદ શિવરાજ સિંહનું નિવેદન આવી ગયું છે કે તેઓ મુખ્યમંત્રી પદનાં દાવેદાર નથી.
'હું મુખ્યમંત્રી પદનો દાવેદાર નથી..'
મુખ્યમંત્રી પદની રેસની વચ્ચે શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે," મેં કોઈ દિવસ પદ માટે કામ નથી કર્યુ. પાર્ટીએ મને જેમ કહ્યું અને મારામાં જેટલું સામાર્થ્ય હતું તે અનુસામ તમામ કામ પૂરું કરવાનો પ્રયાસ કર્યો. હું મુખ્યમંત્રી પદનો દાવેદાર પહેલા પણ નહોતો અને ન તો આજે છું. હું એક કાર્યકર્તા તરીકે પાર્ટી મને જે પણ કામ આપશે તે કામ સમર્પિત ભાવે પાર્ટી માટે કરતો રહીશ."
હું દિલ્હી નથી જઈ રહ્યો
CM શિવરાજે કહ્યું કે હું દિલ્હી નથી જઈ રહ્યો. હું દિલ્હીની જગ્યાએ આવતી કાલે છિંદવાડા જઈશ. ત્યાંનાં કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરીશ. છિંદવાડામાં અમે સીટ હાર્યા છીએ. હવે અમારે લોકસભા ચૂંટણીની તૈયારીઓમાં લાગવાનું છે. આ વખતે છિંદવાડા સીટ પર પણ ભાજપનો જ કબ્જો હશે.
..ફરી કોંગ્રેસ કઈ રીતે જીતી
ચૂંટણીમાં ગડબડી અને EVMમાં છેડછાડનાં કોંગ્રેસનાં આરોપોની વચ્ચે શિવરાજ સિંહ ચૌહાણે પૂછ્યું કે, 'જો ઈવીએમમાં ગડબડી છે તો પછી છિંદવાડાની તમામ 7 સીટો કોંગ્રેસે કઈ રીતે જીતી. તેમની પાસે EVM પર સવાલ ઊઠાવ્યાં સિવાય બીજો કોઈ મુદો છે જ નહીં.'
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા