બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / ભારત / Shivraj singh said that i am not eligable for CM seat

રાજનીતિ / મુખ્યમંત્રીની રેસમાંથી શિવરાજે કર્યા હાથ અધ્ધર? કહ્યું હું દાવેદાર નથી, મધ્યપ્રદેશની રાજનીતિ ઉકળી

Vaidehi

Last Updated: 07:26 PM, 5 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મધ્યપ્રદેશમાં મુખ્યમંત્રી પદની રેસમાં શિવરાજ સિંહ ચૌહાણ, નરેન્દ્ર સિંહ તોમર, કૈલાશ વિજયવર્ગીય, પ્રહ્લાદ પટેલ, રીતિ પાઠકનાં નામોની વચ્ચે ખુદ શિવરાજ સિંહે કહ્યું કે,' હું મુખ્યમંત્રી પદનો દાવેદાર નથી...'

  • મધ્યપ્રદેશમાં મુખ્યમંત્રી પદની રેસ જારી
  • શિવરાજ સિંહે કહ્યું કે હું દાવેદાર નથી
  • દિલ્હી નહીં પણ છિંદવાડા જશે શિવરાજસિંહ

મધ્યપ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો વિજય તો થઈ ગયો પણ હવે સવાલ એ છે કે આખરે MPનાં નવા મુખ્યમંત્રી કોણ બનશે? કેટલાક લોકો કહી રહ્યાં છે કે શિવરાજ સિંહ ફરી મુખ્યમંત્રી પદ સંભાળશે પણ તેવામાં ખુદ શિવરાજ સિંહનું નિવેદન આવી ગયું છે કે તેઓ મુખ્યમંત્રી પદનાં દાવેદાર નથી.

'હું મુખ્યમંત્રી પદનો દાવેદાર નથી..'
મુખ્યમંત્રી પદની રેસની વચ્ચે શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે," મેં કોઈ દિવસ પદ માટે કામ નથી કર્યુ. પાર્ટીએ મને જેમ કહ્યું અને મારામાં જેટલું સામાર્થ્ય હતું તે અનુસામ તમામ કામ પૂરું કરવાનો પ્રયાસ કર્યો. હું મુખ્યમંત્રી પદનો દાવેદાર પહેલા પણ નહોતો અને ન તો આજે છું. હું એક કાર્યકર્તા તરીકે પાર્ટી મને જે પણ કામ આપશે તે કામ સમર્પિત ભાવે પાર્ટી માટે કરતો રહીશ."

હું દિલ્હી નથી જઈ રહ્યો
CM શિવરાજે કહ્યું કે હું દિલ્હી નથી જઈ રહ્યો. હું દિલ્હીની જગ્યાએ આવતી કાલે છિંદવાડા જઈશ. ત્યાંનાં કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરીશ. છિંદવાડામાં અમે સીટ હાર્યા છીએ. હવે અમારે લોકસભા ચૂંટણીની તૈયારીઓમાં લાગવાનું છે. આ વખતે છિંદવાડા સીટ પર પણ ભાજપનો જ કબ્જો હશે.

..ફરી કોંગ્રેસ કઈ રીતે જીતી
ચૂંટણીમાં ગડબડી અને EVMમાં છેડછાડનાં કોંગ્રેસનાં આરોપોની વચ્ચે શિવરાજ સિંહ ચૌહાણે પૂછ્યું કે, 'જો ઈવીએમમાં ગડબડી છે તો પછી છિંદવાડાની તમામ 7 સીટો કોંગ્રેસે કઈ રીતે જીતી. તેમની પાસે EVM પર સવાલ ઊઠાવ્યાં સિવાય બીજો કોઈ મુદો છે જ નહીં.'

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ