બ્રેકિંગ ન્યુઝ
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ
સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ
રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો
અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા
T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં
VTV / Shankaracharya who reached Bilaspur challenged Bageshwar Maharaj
Malay
Last Updated: 08:32 AM, 22 January 2023
સ્વામી જગદગુરુ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે બાગેશ્વર મહારાજને લઈને મોટું નિવેદન આપ્યું છે. બિલાસપુર પહોંચ્યા બાદ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે બાગેશ્વર બાબાનું નામ લીધા વિના કહ્યું કે, ચમત્કાર બતાવનાર જોશીમઠ વિશે માહિતી આપે. તેમણે કહ્યું કે, ચમત્કાર બતાવનારા જોશીમઠ આવીને ધસતી જમીને રોકીને બતાવે. જે મકાનોમાં તિરાડો પડી ગઈ છે તેના વિશે જણાવે. ત્યારે હું પણ તેમના ચમત્કારને માન્યતા આપીશ. તેમણે કહ્યું કે, જો તેઓ આવું કરીને બતાવશે તો અમે તેમનું ફૂલોથી સ્વાગત કરીશું. આ ઉપરાંત તેમણે ધર્માંતરણ વિશે કહ્યું કે, ધર્માંતરણની તરફેણમાં બોલાનારા કે વિરોધ કરનારાઓ પાછળ ધાર્મિક કારણ નથી. પરંતુ તેની પાછળ રાજકીય કારણ છે.
શંકરાચાર્યએ આપ્યું મહત્વનું નિવેદન
શંકરાચાર્યએ એમ પણ કહ્યું કે, 'વેદો અનુસાર ચમત્કાર બતાવનારાઓને હું માન્યતા આપું છું. પરંતુ પોતાની વાહવાહી અને ચમત્કારી બાબા બનવાના પ્રયાસો કરનારાઓને હું માન્યતા નથી આપતો.' શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે તાજેતરમાં જ જબલપુરમાં આપેલા નિવેદનને લઈને કહ્યું કે, જ્યારે અંગ્રેજો ભારત છોડીને ગયા હતા, ત્યારે મહમદ અલી ઝીણાએ કહ્યું હતું કે મુસ્લિમોને અલગ કરી દેવામાં આવે, કારણ કે તેઓ પોતાની ધરતી પર જઈને ખુશ રહેશે, આ માટે ભારતના ટુકડા કરવામાં આવ્યા હતા અને પાકિસ્તાન બનાવવામાં આવ્યું હતું.
અખંડ ભારતનું કરવામાં આવે નિર્માણ
તે સમયે પણ કેટલાક મુસ્લિમો ભારતમાં રહ્યા. જો તેમને અહીં સુખ-શાંતિ મળી રહી છે તો પાકિસ્તાન બનાવવાની શું જરૂર છે. એટલા માટે એકવાર આ બાબત પર પુનર્વિચાર થવો જોઈએ અને ફરીથી અખંડ ભારતનું નિર્માણ કરવું જોઈએ. આ દેશમાં રહેવું અને હિન્દુઓની વચ્ચે રહેવું એ હિન્દુ અને મુસ્લિમ બંનેની નિયતિ છે, તો પછી અલગ દેશની આવશ્યકતા નથી. તેથી ફરી એકવાર પાકિસ્તાન પર પુનર્વિચાર કરીને બંને દેશોને એક કરવા જોઈએ.
જોશીમઠમાં હાલ સંકટ છવાયું છે
વાસ્તવમાં ઉત્તરાખંડનું જોશીમઠ જમીનની નીચે ધસી રહ્યું છે. જમીનમાં ધસી જવાને કારણે અનેક વિસ્તારના મકાનોમાં તિરાડો પડી ગઈ હતી. લોકોને તેમના ઘરોમાંથી બહાર કાઢીને સુરક્ષિત સ્થળોએ લઈ જવામાં આવી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
IPL 2024 / ઈશાન કિશન પર BCCIની કાર્યવાહી, IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મળી સજા
Mumbai Indians
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
IPL 2024 / ઈશાન કિશન પર BCCIની કાર્યવાહી, IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મળી સજા
Mumbai Indians
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog