બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ધર્મ / shani will walk on chandi ka paya and make 3 zodiac millionaires Saturn transit

ધર્મ / શનિ ચાંદીના પાયા પર ચાલશે, આ 3 રાશિના જાતકો બની શકશે લાખોપતિ, નવી નોકરી મળવાના પણ યોગ

Arohi

Last Updated: 11:15 AM, 14 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Shani Dev Ka Paya 2024: વર્ષ 2024 શનિ ગ્રહની સ્થિતિની રીતે જોતા ખૂબ જ ખાસ રહેવાનું છે. નવા વર્ષમાં શનિ પાયા બદલશે અને ચાંદીના પાયા પર ચાલશે. તેની શુભ અસર 3 રાશિના લોકોના કરિયર પર થશે.

  • ચાંદીના પાયા પર ચાલશે શનિદેવ 
  • વર્ષ 2024 આ રાશિના લોકો માટે રહેશે ખાસ 
  • નવી નોકરી મળવાના પણ યોગ

વૈદિક જ્યોતિષ અનુસાર શનિદેવ અઢી વર્ષમાં રાશિ પરિવર્તન કરે છે. વર્ષ 2023માં શનિ રાશિ પરિવર્તન કરીને કુંભ રાશિમાં પ્રવેશ કરી ચુક્યા છે અને વર્ષ 2024માં પણ શનિ કુંભમાં જ ગોચર કરશે. પોતાની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં ભ્રમણ કરતા શનિ પાયા બદલશે અને ચાંદીના પાયા પર ચાલવાનું શરૂ કરશે. 

જ્યોતિષમાં શનિના ચાંદીના પાયા ખૂબ જ શુભ માનવામાં આવ્યા છે. શનિના પાયા બદલવા અને ચાંદીના પાયા પર ચાલવું બધી 12 રાશિના લોકોના જીવન પર અસર કરશે. ત્યાં જ 3 રાશિના લોકો માટે તો શનિના ચાંદીના પાયા પર ચાલવું ખૂબ જ શુભ રહેશે. આ જાકરોને નોકરી-વ્યાપારમાં મોટી સફળતા મળશે. સાથે જ ખૂબ ધન-દૌલત પણ મળશે. આવો જાણીએ કે આ રાશિઓ કઈ છે. 

શનિના શુભ ફળ મેળવનાર રાશિઓ 
કર્ક 

શનિદેવના રજતના પાયા પર ચાલવું કર્ક રાશિના લોકો માટે શુભ સાબિત થઈ શકે છે. નોકરી કરનાર લોકોની પદોન્નતિ થઈ શકે છે. મોટુ પદ મળવાની સાથે સાથે તમારી પ્રતિષ્ઠા અને આવકમાં વધારો થઈ શકે છે. સાથે જ તમને સમય સમય પર આકસ્મિક ધનલાભ પણ થઈ શકે છે. 

વ્યાપારી વર્ગને ઘણા મોટા ઓર્ડર મળી શકે છે. આ જાતક ખૂબ નફો કમાશે. આર્થિક સ્થિતિ સારી થશે. આવકના સ્ત્રોત વધશે. ઘણી મોટી ઈચ્છા પુરી થઈ શકે છે. સ્વાસ્થ્યમાં સુધાર આવશે. 

તુલા 
શનિના ચાંદીના પાયા પર ચાલવું તુલા રાશિના લોકોને ખૂબ જ લાભ આપશે. આ જાતકોને નવી નોકરી મળશે. નવું ઘર કે સંપત્તિ ખરીદી શકાશે. રોકાણથી લાભ થશે. લગ્ન થવાના પ્રબળ યોગ છે. તમને લાઈફ પાર્ટનર પાસેથી ખૂબ જ પ્રેમ અને સન્માન મળશે. આર્થિક સ્થિતિ સારી થશે. નવા કામ શરૂ કરી શકાશે. દરેક ક્ષેત્રમાં લાભ પણ થશે. 

મીન 
વર્ષ 2024નાં શનિનીના ચાંદીના પાયા પર ચલવું મીન રાશિના લોકોને ખૂબ જ લાભ આપશે. આ જાતકોને પ્રમોશન, નવી નોકરી મળી શકે છે. તમારી સેલેરીમાં મોટો વધારો પણ થઈ શકે છે. 

બેરોજગારને રોજગાર મળી શકે છે. વ્યાપારીને એક બાદ એક મોટા ઓર્ડર મળશે. ધન લાભ થશે. તમે ધનની બચત કરવામાં પણ સફળ રહેશે. રોકાણથી લાભ થશે. યાત્રા પર જઈ શકો છો. વિદેશ જવાનું સપનું પુરૂ થઈ શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ