બ્રેકિંગ ન્યુઝ
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ
સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ
રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો
અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા
T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં
જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર
પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ
5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો
T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક
Arohi
Last Updated: 11:15 AM, 14 December 2023
વૈદિક જ્યોતિષ અનુસાર શનિદેવ અઢી વર્ષમાં રાશિ પરિવર્તન કરે છે. વર્ષ 2023માં શનિ રાશિ પરિવર્તન કરીને કુંભ રાશિમાં પ્રવેશ કરી ચુક્યા છે અને વર્ષ 2024માં પણ શનિ કુંભમાં જ ગોચર કરશે. પોતાની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં ભ્રમણ કરતા શનિ પાયા બદલશે અને ચાંદીના પાયા પર ચાલવાનું શરૂ કરશે.
જ્યોતિષમાં શનિના ચાંદીના પાયા ખૂબ જ શુભ માનવામાં આવ્યા છે. શનિના પાયા બદલવા અને ચાંદીના પાયા પર ચાલવું બધી 12 રાશિના લોકોના જીવન પર અસર કરશે. ત્યાં જ 3 રાશિના લોકો માટે તો શનિના ચાંદીના પાયા પર ચાલવું ખૂબ જ શુભ રહેશે. આ જાકરોને નોકરી-વ્યાપારમાં મોટી સફળતા મળશે. સાથે જ ખૂબ ધન-દૌલત પણ મળશે. આવો જાણીએ કે આ રાશિઓ કઈ છે.
શનિના શુભ ફળ મેળવનાર રાશિઓ
કર્ક
શનિદેવના રજતના પાયા પર ચાલવું કર્ક રાશિના લોકો માટે શુભ સાબિત થઈ શકે છે. નોકરી કરનાર લોકોની પદોન્નતિ થઈ શકે છે. મોટુ પદ મળવાની સાથે સાથે તમારી પ્રતિષ્ઠા અને આવકમાં વધારો થઈ શકે છે. સાથે જ તમને સમય સમય પર આકસ્મિક ધનલાભ પણ થઈ શકે છે.
વ્યાપારી વર્ગને ઘણા મોટા ઓર્ડર મળી શકે છે. આ જાતક ખૂબ નફો કમાશે. આર્થિક સ્થિતિ સારી થશે. આવકના સ્ત્રોત વધશે. ઘણી મોટી ઈચ્છા પુરી થઈ શકે છે. સ્વાસ્થ્યમાં સુધાર આવશે.
તુલા
શનિના ચાંદીના પાયા પર ચાલવું તુલા રાશિના લોકોને ખૂબ જ લાભ આપશે. આ જાતકોને નવી નોકરી મળશે. નવું ઘર કે સંપત્તિ ખરીદી શકાશે. રોકાણથી લાભ થશે. લગ્ન થવાના પ્રબળ યોગ છે. તમને લાઈફ પાર્ટનર પાસેથી ખૂબ જ પ્રેમ અને સન્માન મળશે. આર્થિક સ્થિતિ સારી થશે. નવા કામ શરૂ કરી શકાશે. દરેક ક્ષેત્રમાં લાભ પણ થશે.
મીન
વર્ષ 2024નાં શનિનીના ચાંદીના પાયા પર ચલવું મીન રાશિના લોકોને ખૂબ જ લાભ આપશે. આ જાતકોને પ્રમોશન, નવી નોકરી મળી શકે છે. તમારી સેલેરીમાં મોટો વધારો પણ થઈ શકે છે.
બેરોજગારને રોજગાર મળી શકે છે. વ્યાપારીને એક બાદ એક મોટા ઓર્ડર મળશે. ધન લાભ થશે. તમે ધનની બચત કરવામાં પણ સફળ રહેશે. રોકાણથી લાભ થશે. યાત્રા પર જઈ શકો છો. વિદેશ જવાનું સપનું પુરૂ થઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
IPL 2024 / ઈશાન કિશન પર BCCIની કાર્યવાહી, IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મળી સજા
Mumbai Indians
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
IPL 2024 / ઈશાન કિશન પર BCCIની કાર્યવાહી, IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મળી સજા
Mumbai Indians
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog