બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
Manisha Jogi
Last Updated: 08:33 AM, 28 July 2023
વાસ્તુ અનુસાર સાત ઘોડાની પેઈન્ટિંગ લગાવવી તે વૃદ્ધિ અને સૌભાગ્ય માટે શુભ માનવામાં આવે છે. તમારા ઘર અથવા ઓફિસમાં દોડતા ઘોડાના ફોટોઝ લગાવો છો, તો તમારું કાર્ય ઝડપથી થાય છે. દોડતા ઘોડા સફળતા, પ્રગતિ અને તાકાતનું પ્રતિક હોય છે. માનવામાં આવે છે કે, કાર્યસ્થળે આ પ્રકારનું પેઈન્ટિંગ લગાવવાથી સાહસ, સમજદારી, ધૈર્ય, બુદ્ધિ, આધ્યાત્મ, પ્રેમ, આનંદ, જ્ઞાન, પવિત્રતાનો સંચાર થાય છે અને તમામ ક્ષેત્રે સફળતા મળે છે. કઈ દિશામાં દોડતા ઘોડાની પેઈન્ટિંગ લગાવવી જોઈએ, તે અંગે અહીંયા જાણકારી આપવામાં આવી છે.
દક્ષિણ દિશા
વાસ્તુ શાસ્ત્ર અનુસાર 7 ઘોડાની પેઈન્ટિંગ વાસ્તુના અલગ અલગ પરિબળ સાથે જોડાયેલ છે. વાસ્તુ અનુસાર દક્ષિણ દિશામાં આ પેઈન્ટિંગ લગાવવાથી પ્રસિદ્ધિ અને સફળતા પ્રાપ્ત થાય છે.
ઉત્તર દિશા
આ દિશામાં દોડતા ઘોડાની પેઈન્ટિંગ લગાવવાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે અને ઘરમાં ધનનું આગમન થાય છે. બિઝનેસમાં લાભ થાય તે માટે દોડતા ઘોડાની પેઈન્ટિંગની જગ્યાએ તાંબા, પિત્તળ અથવા ચાંદીથી બનેલ દોડતા ઘોડાની મૂર્તિ રાખી શકો છો.
પૂર્વ દિશા
7 ઘોડાની પેઈન્ટિંગ પૂર્વ દિશામાં રાખવામાં આવે તો કરિઅરનો ગ્રોથ થાય છે. જે પણ કામ અટકી ગયુ હોય તેમાં પ્રગતિ થાય છે.
કયા રૂમમાં રાખવી આ પેઈન્ટિંગ?
દોડતા ઘોડા પ્રગતિનું પ્રતિક ગણાય છે. આ કારણોસર તમે લિવિંગ રૂમમાં આ પેઈન્ટિંગ લગાવી શકો છો. આ પેઈન્ટિંગ સ્ટડી રૂમ અથવા ઓફિસમાં પણ લગાવી શકો છો. આ પેઈન્ટિંગ ક્યારેય પણ બેડરૂમમાં ના લગાવી જોઈએ.
આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા