બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:09 PM, 21 January 2024
ADVERTISEMENT
અમદાવાદના જગન્નાથ મંદિરના મહામંડલેશ્વર દિલીપદાસજી મહારાજ પહોંચ્યા અયોધ્યા, PM મોદી માટે કહ્યા આશીર્વચન #Ayodhya #RamMandirPranPratishta #RamMandir #AyodhyaRamTemple #ShriRamHomecoming #SabkeRam #AyodhyaRamMandir #vtvgujarati
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) January 21, 2024
VIDEO SOURCE : ANI pic.twitter.com/jspPonrYVr
ADVERTISEMENT
'આખું વિશ્વ રામમય થઇ ગયું હોય તેવો અનુભવ'
અમદાવાદ જગન્નાથ મંદિરના મહામંડલેશ્વર દિલીપદાસજી મહારાજ અયોધ્યા પહોંચ્યા હતા. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈ દિલીપદાસજી મહારાજનું નિવેદન સામે આવ્યું છે. આખું વિશ્વ રામમય થઈ ગયું હોય તેવો અનુભવ થઈ રહ્યો છે. સંતોના ઈષ્યદેવ ભગવાન રામ છે. ક્યારેય કોઈએ કર્યું નહી હોય તેવું આયોજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું છે.
'જેની સદીઓથી પ્રતિક્ષા કરી તે ઘડી આખરે આવી ગઇ': હનુમાનગઢી મહંત | VTV Gujarati#Ayodhya #RamMandirPranPratishta #RamMandir #AyodhyaRamTemple #ShriRamHomecoming #SabkeRam #RamMandirPranPratishta #RamMandir #AyodhyaRamTemple #AyodhyaRamMandir #vtvgujarati pic.twitter.com/Vg8T6zjXtH
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) January 21, 2024
ADVERTISEMENT
અયોધ્યામાં સ્થિત હનુમાનગઢીના મહંત રાજુદાસનું પ્રાણ પ્રતિષ્ઠાને લઈ નિવેદન સામે આવ્યું છે. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, જેની સદીઓથી પ્રતિક્ષા કરી તે ઘડી આખરે આવી ગઈ છે. મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાનું આજે પહેલું મુહૂર્ત છે. આજથી રામ મંદિરમાં દેવતાઓનું આહ્વાન અને અનુષ્ઠાન શરૂ થયું છે.
ADVERTISEMENT
આ આપણું સૌભાગ્ય છે કે આપણી પેઢી મંદિરના દર્શન કરશે: સાધ્વી ઋતંભરા#Ayodhya #RamMandirPranPratishta #RamMandir #AyodhyaRamTemple #SadhviRithambara #ShriRamHomecoming #SabkeRam #AyodhyaRamMandir #vtvgujarati
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) January 21, 2024
VIDEO SOURCE : ANI pic.twitter.com/cF19yyUaIi
ADVERTISEMENT
'500 વર્ષના સંઘર્ષ બાદ આ દિવસ પ્રાપ્ત થયો'
દુર્ગા વાહિનીના સ્થાપક સાધ્વી રૂતંભરાનું પ્રાણ પ્રતિષ્ઠાને લઈ નિવેદન આપ્યું હતું કે, 500 વર્ષના સંઘર્ષ બાદ આ દિવસ પ્રાપ્ત થયો છે. રામ મંદિર માટે દેશમાં હજારો લોકોએ કઠોર સંકલ્પ લીધા હતા. આપણી પેઢી આ દ્રશ્યની સાક્ષી બનશે તે ગૌરવની વાત છે. આખા વિશ્વના સનાતનીઓને ખુબ ખુબ શુભકામનાઓ..
રામ સૌના છે, શબરીનું પણ બની રહ્યું છે મંદિર: અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ધીરેન્દ્ર શાસ્ત્રી વ્યક્ત કર્યો આનંદ#DhirendraShastri #Ayodhya #RamMandirPranPratishta #RamMandir #AyodhyaRamTemple #ShriRamHomecoming #SabkeRam #AyodhyaRamMandir #vtvgujarati
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) January 21, 2024
VIDEO SOURCE : ANI pic.twitter.com/lk4hm5k6SA
ADVERTISEMENT
'જાતિવાદ માટે રામમંદિર નથી બનાવાયું'
આધ્યાત્મિક ગુરૂ ધીરેન્દ્ર શાસ્ત્રીનું નામ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈ નિવેદન સામે આવ્યું છે. રામ જન-જનના છે, રામ આ દેશના પ્રાણ છે. જાતિવાદ માટે રામ મંદિર બનાવાયું નથી. શબરી અને નિશાદરાજજીનું પણ મંદિર બની રહ્યું છે. રામ મંદિર રામ ભક્તોની આસ્થા માટે બનાવાયું છે.
'નિર્ણય પક્ષમાં આવ્યા બાદ કથામાં રામરાજ્ય અભિષેકનો ઉત્સવ કરવાની લીધી હતી પ્રતિજ્ઞા'
જગદગુરૂ રામભદ્રાચાર્યનું રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈ નિવેદન આપ્યું હતું. જેમાં તેઓએ કહ્યું કે મારી બંને પ્રતિજ્ઞાઓ ભગવાને પૂર્ણ કરી છે. રામ મંદિર અંગે નિર્ણય લેવાય તે બાદ અયોધ્યામાં કથા કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. ભગવાન રામે મારી બંને પ્રતિજ્ઞા પૂર્ણ કરી છે. 14 વર્ષના વનવાસ બાદ ભગવાન રામ પરત ફર્યા તેવો જ અયોધ્યામાં માહોલ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.