બ્રેકિંગ ન્યુઝ
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ
સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ
રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો
અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા
T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં
Vishal Khamar
Last Updated: 12:09 PM, 21 January 2024
અમદાવાદના જગન્નાથ મંદિરના મહામંડલેશ્વર દિલીપદાસજી મહારાજ પહોંચ્યા અયોધ્યા, PM મોદી માટે કહ્યા આશીર્વચન #Ayodhya #RamMandirPranPratishta #RamMandir #AyodhyaRamTemple #ShriRamHomecoming #SabkeRam #AyodhyaRamMandir #vtvgujarati
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) January 21, 2024
VIDEO SOURCE : ANI pic.twitter.com/jspPonrYVr
'આખું વિશ્વ રામમય થઇ ગયું હોય તેવો અનુભવ'
અમદાવાદ જગન્નાથ મંદિરના મહામંડલેશ્વર દિલીપદાસજી મહારાજ અયોધ્યા પહોંચ્યા હતા. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈ દિલીપદાસજી મહારાજનું નિવેદન સામે આવ્યું છે. આખું વિશ્વ રામમય થઈ ગયું હોય તેવો અનુભવ થઈ રહ્યો છે. સંતોના ઈષ્યદેવ ભગવાન રામ છે. ક્યારેય કોઈએ કર્યું નહી હોય તેવું આયોજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું છે.
'જેની સદીઓથી પ્રતિક્ષા કરી તે ઘડી આખરે આવી ગઇ': હનુમાનગઢી મહંત | VTV Gujarati#Ayodhya #RamMandirPranPratishta #RamMandir #AyodhyaRamTemple #ShriRamHomecoming #SabkeRam #RamMandirPranPratishta #RamMandir #AyodhyaRamTemple #AyodhyaRamMandir #vtvgujarati pic.twitter.com/Vg8T6zjXtH
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) January 21, 2024
અયોધ્યામાં સ્થિત હનુમાનગઢીના મહંત રાજુદાસનું પ્રાણ પ્રતિષ્ઠાને લઈ નિવેદન સામે આવ્યું છે. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, જેની સદીઓથી પ્રતિક્ષા કરી તે ઘડી આખરે આવી ગઈ છે. મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાનું આજે પહેલું મુહૂર્ત છે. આજથી રામ મંદિરમાં દેવતાઓનું આહ્વાન અને અનુષ્ઠાન શરૂ થયું છે.
આ આપણું સૌભાગ્ય છે કે આપણી પેઢી મંદિરના દર્શન કરશે: સાધ્વી ઋતંભરા#Ayodhya #RamMandirPranPratishta #RamMandir #AyodhyaRamTemple #SadhviRithambara #ShriRamHomecoming #SabkeRam #AyodhyaRamMandir #vtvgujarati
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) January 21, 2024
VIDEO SOURCE : ANI pic.twitter.com/cF19yyUaIi
'500 વર્ષના સંઘર્ષ બાદ આ દિવસ પ્રાપ્ત થયો'
દુર્ગા વાહિનીના સ્થાપક સાધ્વી રૂતંભરાનું પ્રાણ પ્રતિષ્ઠાને લઈ નિવેદન આપ્યું હતું કે, 500 વર્ષના સંઘર્ષ બાદ આ દિવસ પ્રાપ્ત થયો છે. રામ મંદિર માટે દેશમાં હજારો લોકોએ કઠોર સંકલ્પ લીધા હતા. આપણી પેઢી આ દ્રશ્યની સાક્ષી બનશે તે ગૌરવની વાત છે. આખા વિશ્વના સનાતનીઓને ખુબ ખુબ શુભકામનાઓ..
રામ સૌના છે, શબરીનું પણ બની રહ્યું છે મંદિર: અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ધીરેન્દ્ર શાસ્ત્રી વ્યક્ત કર્યો આનંદ#DhirendraShastri #Ayodhya #RamMandirPranPratishta #RamMandir #AyodhyaRamTemple #ShriRamHomecoming #SabkeRam #AyodhyaRamMandir #vtvgujarati
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) January 21, 2024
VIDEO SOURCE : ANI pic.twitter.com/lk4hm5k6SA
'જાતિવાદ માટે રામમંદિર નથી બનાવાયું'
આધ્યાત્મિક ગુરૂ ધીરેન્દ્ર શાસ્ત્રીનું નામ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈ નિવેદન સામે આવ્યું છે. રામ જન-જનના છે, રામ આ દેશના પ્રાણ છે. જાતિવાદ માટે રામ મંદિર બનાવાયું નથી. શબરી અને નિશાદરાજજીનું પણ મંદિર બની રહ્યું છે. રામ મંદિર રામ ભક્તોની આસ્થા માટે બનાવાયું છે.
'નિર્ણય પક્ષમાં આવ્યા બાદ કથામાં રામરાજ્ય અભિષેકનો ઉત્સવ કરવાની લીધી હતી પ્રતિજ્ઞા'
જગદગુરૂ રામભદ્રાચાર્યનું રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈ નિવેદન આપ્યું હતું. જેમાં તેઓએ કહ્યું કે મારી બંને પ્રતિજ્ઞાઓ ભગવાને પૂર્ણ કરી છે. રામ મંદિર અંગે નિર્ણય લેવાય તે બાદ અયોધ્યામાં કથા કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. ભગવાન રામે મારી બંને પ્રતિજ્ઞા પૂર્ણ કરી છે. 14 વર્ષના વનવાસ બાદ ભગવાન રામ પરત ફર્યા તેવો જ અયોધ્યામાં માહોલ છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
IPL 2024 / ઈશાન કિશન પર BCCIની કાર્યવાહી, IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મળી સજા
Mumbai Indians
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
IPL 2024 / ઈશાન કિશન પર BCCIની કાર્યવાહી, IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મળી સજા
Mumbai Indians
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog