બ્રેકિંગ ન્યુઝ
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
VTV / retired headmaster who took miracle medicine dies
ParthB
Last Updated: 08:52 PM, 31 May 2021
એક શિક્ષકે આવી જાદુઇ દવાનો પ્રયોગ પોતાના પર કર્યો હતો
કોરોનાને કારણે વધતાં જતાં મોતના આંકડા હવે લોકોને ડરાવી રહ્યા છે. લોકોને એવો ભય સતાવી રહ્યો છે કે કોરોનાને કારણે તેમનું મૃત્યુ થઈ જશે અને જેના કારણે ઘણા લોકોએ આત્મહત્યા પણ કરી લીધી છે. એક આવો જ વિપરીત કેસ આંધ્રપ્રદેશથી સામે આવ્યો હતો. ત્યાંનાં નેલ્લુર જિલ્લામાં કોરોના માટેની સરકારી હોસ્પિટલમાં દાખલ એક શિક્ષકે આવી જાદુઇ દવાનો પ્રયોગ પોતાના પર કર્યો હતો અને 10 જ મિનિટમાં તેમના ઑક્સીજન લેવાલમાં સુધારો પણ આવી ગયો હતો.
આ દવાને બી. આનંદૈયા એ બનાવી હતી
ઘણા દિવસ પહેલા આ શિક્ષકનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ પણ થયો હતો, આ ઘટના આંધ્રપ્રદેશમાં બની હતી, સમગ્ર ઘટનાની હકીકત એવી છે કે નેલ્લુર જિલ્લાના કૃષણપટ્ટનમ ગામમાં કોરોનાથી લડવા માટે એક આયુર્વેદિક દવા આપવામાં આવી રહી હતી. આ દવાને બી. આનંદૈયા એ બનાવી હતી. તેથી જ્યારે શિક્ષકને કોરોના થયા બાદ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા ત્યારે તેમનું ઑક્સીજન લેવલ ઘણું ઓછું થઈ ગયું હતું. શિક્ષકે તે દવા લીધી અને વિડીયો બનાવતા કહ્યું કે હવે તેમણે સારું લાગી રહ્યું છે અને ઑક્સીજન લેવલ પણ સરખું થઈ રહ્યું છે.
ગામમાં અન્ય લોકોની તપાસ કરતાં તો 24 કરતાં પણ વધુ લોકોને કોરોનાનું સંક્રમણ ફેલાયું છે
ત્યાં ફરજ પર હાજર ડોક્ટરોએ કહ્યું કે તેઓ કોરોના સાથે સાથે બીજી ઘણી બીમારીઓનો પણ સામનો કરી રહ્યા હતા, સોમવારે સવારે તેમનું મૃત્યુ થઈ ગયું. આ દવાનું વિતરણ કરતાં બી. આનંદૈયા દ્વારા કરવામાં આવી રહ્યું છે જે એક આયુર્વેદિક ચિકિત્સકની સાથે સાથે સરપંચ પણ રહી ચૂક્યા છે. આ ઘટના બાદ એ પણ સામે આવ્યું છે કે બી. આનંદૈયાની ટીમના 5 સભ્યો પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. સાથે જ ગામમાં અન્ય લોકોની તપાસ કરતાં તો 24 કરતાં પણ વધુ લોકોને કોરોનાનું સંક્રમણ ફેલાયું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
Covid Vaccine / કોવિશિલ્ડ વેક્સિન બનાવનાર કંપનીના કબૂલનામાથી આખા વિશ્વમાં હાહાકાર, અંતે કર્યો આડઅસરનો સ્વીકાર
Covid Vaccine Side Effect
બાબા રામદેવને ઝટકો / BIG NEWS : પતંજલિની 14 ચીજવસ્તુઓ પર તાબડતોબ પ્રતિબંધ, સુપ્રીમની ફટકાર બાદ મોટો નિર્ણય
patanjali divya pharmacy
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
Covid Vaccine / કોવિશિલ્ડ વેક્સિન બનાવનાર કંપનીના કબૂલનામાથી આખા વિશ્વમાં હાહાકાર, અંતે કર્યો આડઅસરનો સ્વીકાર
Covid Vaccine Side Effect
બાબા રામદેવને ઝટકો / BIG NEWS : પતંજલિની 14 ચીજવસ્તુઓ પર તાબડતોબ પ્રતિબંધ, સુપ્રીમની ફટકાર બાદ મોટો નિર્ણય
patanjali divya pharmacy