બ્રેકિંગ ન્યુઝ
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ
સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ
રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો
અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા
T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં
જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર
પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ
5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો
T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક
Vaidehi
Last Updated: 01:10 PM, 5 November 2023
દિવાળીનો પર્વ દરવર્ષે કાર્તિક કૃષ્ણપક્ષની અમાસની તિથિનાં ઊજવવામાં આવે છે. પંચાગ અનુસાર આ વર્ષે દિવાળી 12 નવેમ્બર એટલે કે આજથી એક અઠવાડિયા રહીને છે. આ દિવસે લોકો પોતાના ઘરમાં દીવા પ્રગટાવે છે અને લક્ષ્મી-ગણેશનું વિધિવત પૂજન પણ કરે છે. તેવામાં લોકો દિવાળીથી પહેલાં માં લક્ષ્મીનાં પૂજનની તૈયારી કરવા લાગે છે. દિવાળીની પૂજાની તૈયારીમાં ઘરનાં વાસ્તુનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે. તેવામાં વાસ્તુ અનુસાર આ પાંચ વસ્તુઓને દિવાળીથી પહેલા ઘરની બહાર ફેંકી દેવી જોઈએ જેથી કોઈપણ પ્રકારનો વાસ્તુદોષ ઉત્પન્ન ન થાય.
બંધ ઘડિયાળ
વાસ્તુશાસ્ત્ર અનુસાર દિવાળીની સફાઈ દરમિયાન જો તમને તમારા ઘરમાં કોઈપણ પ્રકારની બંધ ઘડિયાળ દેખાય છે તો તેને ઠીક કરાવો અથવા તો ઘરની બહાર નિકાળી દો. વાસ્તુશાસ્ત્ર અનુસાર બંધ ઘડિયાળ વાસ્તુદોષનું કારણ બને છે. બંધ ઘડિયાળ ઘરમાં નેગેટિવ એનર્જી ઉત્પન્ન કરે છે.
ફાટેલા-જૂના કપડાં
વાસ્તુશાસ્ત્ર અનુસાર દિવાળીની સફાઈ દરમિયાન તમારે તમારા ઘરમાંથી ફાટેલા અને જૂના કપડાઓ ઘરની બહાર કરી દેવા જોઈએ. ઘરમાં ફાટેલા કપડાં રાખવાથી નકારાત્મકતા આવે છે. તેવામાં જો તમે માં લક્ષ્મીની કૃપા મેળવવા ઈચ્છો છો તો દિવાળીથી પહેલા ઘરમાંથી આ પ્રકારનાં કપડાં કાઢી દેવા જોઈએ.
સૂકાયેલા કાંટાવાળા છોડ
વાસ્તુશાસ્ત્ર અનુસાર દિવાળીની સફાઈ દરમિયાન આ વાતનું ધ્યાન રાખવું કે ઘરમાં કોઈપણ પ્રકારનાં કાંટેદાર છોડ ન હોય. કારણકે તે નકારાત્મક ઊર્જા ઉત્પન્ન કરે છે.
તૂટેલી મૂર્તિઓ
ઘરમાં જો દેવી-દેવતાઓની તૂટેલી મૂર્તિઓ હોય તો તેને દિવાળીથી પહેલા ઘરની બહાર નિકાળી દેવી જોઈએ. તૂટેલી મૂર્તિથી વાસ્તુદોષ ઉત્પન્ન થાય છે.
કારોળિયાની જાડ
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં કરોળિયાની જાળ દરિદ્રતાનું કારણ બને છે. કહેવામાં આવે છે કે જો ઘરમાં જાળા લાગી ગયાં હોય તો વ્યક્તિનાં ભાગ્ય પર તાળા લાગી જાય છે. તેવામાં જો ઘરમાં કરોળિયાનાં જાડ હોય તો તેને દિવાળી પહેલાં સાફ કરી લેવા જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ