બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
Manisha Jogi
Last Updated: 09:43 AM, 26 January 2024
રાશિદ ખાને પાકિસ્તાન સુપર લીગની આગામી સીઝનમાંથી નામ પાછું ખેંચી લીધું છે. રાશિદ ખાન સર્જરી પછી રિકવરી સ્ટેજમાંથી પસાર થઈ રહ્યો છે. રાશિદ ખાનની ઈજાના કારણે IPL ટીમ ગુજરાત ટાઇટન્સની ચિંતા વધી ગઈ છે. શું રાશિદ ખાન IPL સુધીમાં ફિટ થઈ જશે? રાશિદ ખાને નવેમ્બર 2023માં સર્જરી કરાવી હતી. સર્જરી પછી કહેવામાં આવી રહ્યું હતું કે, જે જલ્દી વાપસી કરી શકે છે, પરંતુ ભારત સામેની 3 T20 સીરીઝમાં રમી શક્યો નહોતો.
અફઘાનિસ્તાન કોચનું નિવેદન
અફઘાનિસ્તાન કોચ જોનાથન ટ્રોટે જણાવ્યું હતું કે, રાશિદ ખાન એક શાનદાર પ્લેયર છે અને તેની વાપસી અંગે અમે કોઈ ઉતાવળ નથી કરી રહ્યા. આગામી દિવસોમાં વધુ ઈન્જરી ના થાય તે માટે રાશિદ ખાન એકદમ ફિટ છે, તે સુનિશ્ચિત થવું જરૂરી છે. રાશિદ ખાન ફિટ થશે પછી મેદાન પર વાપસી કરશે. આ બાબતે કોઈપણ પ્રકારની ઉતાવળ કરવા માંગતા નથી.
વધુ વાંચો: ફૂલ દારુ પીવાને કારણે આ મોટા ક્રિકેટરની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ, વર્લ્ડ કપનો હીરો છે
ગુજરાત ટાઈટન્સની મુશ્કેલીઓ વધશે!
IPLમાં રાશિદ ખાને શાનદાર પ્રદર્શન કર્યું છે અને ગુજરાત ટાઇટન્સની ટીમમાં શામેલ છે. રાશિદ ખાન IPL સુધીમાં ફિટ નહીં થાય તો ગુજરાત ટાઇટન્સને મોટો ફટકો પડી શકે છે. મુંબઈ ઈન્ડિયન્સે હાર્દિક પંડ્યાને ગુજરાત ટાઈટન્સ પાસેથી ખરીદયો હતો. શુભમન ગિલ ગુજરાત ટાઈટન્સની કેપ્ટનશીપ કરશે બનાવવામાં આવ્યો. રાશિદ ખાન ફિટ નહીં થાય તો ગુજરાત ટાઇટન્સની મુશ્કેલીઓ વધી શકે છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime