ટકોર / મહામારીમાં લોકો પરેશાન છે, નેતાઓ પ્રજા વચ્ચે જાય, ખોબલેને ખોબલે મત આપ્યા છે : ભાજપના નેતાએ જ CMને પત્ર લખ્યો

Rajkot BJP leader letter to CM Rupani

રાજકોટમાં કોરોના કહેરકાળમાં પ્રજા વચ્ચે નહી દેખાતા ભાજપ નેતાની ટકોર કરતો પત્ર સામે આવ્યો છે. પ્રદેશ ભાજપ અગ્રમી ચેતન રામાણીએ CMને પત્ર લખ્યો છે. 

બ્રેકિંગ ન્યૂઝ