બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Politics / રાજકોટના સમાચાર / Rajkot BJP leader letter to CM Rupani

ટકોર / મહામારીમાં લોકો પરેશાન છે, નેતાઓ પ્રજા વચ્ચે જાય, ખોબલેને ખોબલે મત આપ્યા છે : ભાજપના નેતાએ જ CMને પત્ર લખ્યો

Published By: Gayatri

Last Updated: 11:50 AM, 15 April 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટમાં કોરોના કહેરકાળમાં પ્રજા વચ્ચે નહી દેખાતા ભાજપ નેતાની ટકોર કરતો પત્ર સામે આવ્યો છે. પ્રદેશ ભાજપ અગ્રમી ચેતન રામાણીએ CMને પત્ર લખ્યો છે.

  • રાજકોટ ભાજપના નેતાનો બળાપો
  • કોરોનાકાળમાં ભાજપના દિગ્ગજો નથી દેખાયા
  • CMને પત્ર લખીને રજૂઆત

ચેતન રામાણીએ  પોતાના પત્રમાં જણાવ્યુ છે કે, સાંસદ સભ્યો, ધારાસભ્યો અને કોર્પોરેટર પ્રજા વચ્ચે જવા સુચના આપવાની રજૂઆત કરી છે. જનતાએ ખોબે ખોબે મત આપ્યા છે હવે સેવા કરવાનો મોકો છે. ત્યારે તાલુકા, જિલ્લા વાઈઝ કામની વહેંચણીી કરીને પ્રજાની મદદે જવું જોઈએ તેમ કહીને તેમણે જણાવ્યુ હતુ કે, રાજકોટના સાસંદ મોહન કુંડારિયા સહિતના MLA જોવા મળ્યા નથી. કોર્પોરેટરો અને ભાજપ હોદ્દેદારો પણ જોવા મળ્યા નથી. 

શું કહે છે રામાણી? 

વાંચો શું કહે છે ચેતન રામાણી

સરકારને કરી રહ્યા છે વિનંતી

સંકળાયેલા મુદ્દાઓ

BJP cm rupani rajkot કોરોના વાયરસ ચેતન રામાણી મહામારી રાજકોટ સીએમ રૂપાણી Gujarat BJP

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ