બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / Daily Horoscope / રાહુ ગોચરથી ચમકશે આ 3 રાશિઓની કિસ્મત, વધશે સુખ-સૌભાગ્ય
5 ફોટો ગેલેરી
Last Updated: 09:25 PM, 28 July 2026
1/5
શ્રાવણ મહિનામાં રાહુ 1 ઓગસ્ટ 2026ના રોજ ધનિષ્ઠા નક્ષત્રમાં ગોચર કરશે. જેમાં ધનિષ્ઠાના સ્વામી મંગળ છે આથી આ ગોચરથી અંગારક યોગનું નિર્માણ થશે. આ સમયગાળામાં રાહુ વ્યક્તિમાં લીડરશિપ, ધન કમાવાની ઈચ્છા અને મહત્વાકાંક્ષા વધારશે. આ રાહુ નક્ષત્ર ગોચરથી ત્રણ રાશિઓના જીવનમાં સારા ફેરફારો આવવાની શક્યતા છે. ચાલો તેના વિષે જાણીએ.
2/5
તમારા માટે આ ગોચર ખૂબ જ શુભ સાબિત થશે. જેમાં આર્થિક સ્થિતિમાં મોટો સુધારો થઈ શકે છે. આવક વધવાના મજબૂત સંકેતો છે. જૂના રોકાણમાંથી સારું વળતર મળવાની સંભાવના છે. કરિયરમાં નવી ઓળખ બનાવવામાં સફળતા મળશે. ઓફિસમાં સીનીયર તમારા કામની પ્રશંસા કરી શકે છે. સ્વાસ્થ્ય સુધરશે અને પરિવારમાંથી કોઈ સારા સમાચાર મળી શકે છે.
3/5
4/5
5/5
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
7 ફોટોઝ
જ્યોતિષ શાસ્ત્ર / 8 દિવસ બાદ આ 5 રાશિઓ પર થશે રૂપિયાનો વરસાદ, બુધ ગોચર કરાવશે જલસા
ટોપ સ્ટોરીઝ