બ્રેકિંગ ન્યુઝ
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ
સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ
રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો
અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા
T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં
જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર
પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ
5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો
T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક
VTV / ધર્મ / rahu ketu gochar on 30 october 2023 people of these 4 Rashi will get money and prosperity
Bijal Vyas
Last Updated: 03:43 PM, 25 September 2023
Rahu-Ketu Grah Gochar 2023 : જ્યોતિષમાં પાપી ગ્રહો તરીકે ઓળખાતા રાહુ-કેતુ 30 ઓક્ટોબર, 2023 સોમવારે બપોરે 01:33 કલાકે તેમની રાશિ પરિવર્તન કરશે. હાલમાં રાહુ મેષ રાશિમાં છે, આ રાશિથી તેઓ મીન રાશિમાં પ્રવેશ કરશે. તે જ સમયે કેતુ હાલમાં તુલા રાશિમાં છે. 30 ઓક્ટોબરે તેઓ કન્યા રાશિમાં પ્રવેશ કરશે. આ ગ્રહોના સંક્રમણના કારણે દરેક રાશિના લોકો પર શુભ અને અશુભ પ્રભાવ જોવા મળે છે. ચાર ભાગ્યશાળી રાશિઓના લોકો પર આ અશુભ ગ્રહોની શુભ અસર જોવા મળશે. આવો જાણીએ તે, ચાર રાશિઓ વિશે...
મેષ રાશિ
રાહુ કેતુના રાશિ પરિવર્તનને કારણે મેષ રાશિના જાતકોને કાર્યક્ષેત્રમાં માન-સન્માન મળશે. તમને પગાર વધારાની સાથે પ્રમોશન પણ મળી શકે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, જે લોકોની રાશિ મેષ છે તેમના માટે પણ શુભ પ્રવાસની તકો બની રહી છે. તમને દરેક ક્ષેત્રમાં સફળતા મળવાની સંભાવના છે. નોકરી અને વ્યવસાય માટે આ સમય ખૂબ જ શુભ માનવામાં આવે છે.
મિથુન રાશિ
વૈદિક જ્યોતિષ અનુસાર જે લોકોની રાશિ મિથુન છે તેમની આવક વધી શકે છે. તમારા જીવનસાથી સાથે સારો સમય પસાર કરવાની આ એક સુવર્ણ તક છે. અધ્યાપન સાથે જોડાયેલા લોકો માટે આ સમય શુભ રહેશે. જો તમે કોઈપણ પ્રકારના રોકાણની યોજના બનાવી રહ્યા છો તો આ તમારા માટે પણ સારું માનવામાં આવે છે. તમે પહેલા કરતા સ્વાસ્થ્યમાં સુધારો અનુભવશો.
વૃશ્ચિક રાશિ
રાહુ અને કેતુ ગ્રહોની રાશિ પરિવર્તનને કારણે વૃશ્ચિક રાશિના જાતકોને શુભ પરિણામ મળી શકે છે. આવા જાતક વાહન ખરીદી શકે છે. તમારા વિવાહિત જીવનમાં મધુરતા જળવાઇ રહેશે. આ સિવાય વ્યાપારમાં પણ લાભ થવાની સંભાવના છે.
ધન રાશિ
વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે લોકોની રાશિ ધન છે તેમના માટે રાહુ અને કેતુ ગ્રહોનું સંક્રમણ નોકરીમાં પ્રગતિ લાવે છે. આ સમયગાળા દરમિયાન, નવા કાર્યની શરૂઆત તમારા માટે શુભ રહેશે. આ સમય દરમિયાન, તમને ઘણા સ્રોતોમાંથી પૈસા પ્રાપ્ત થશે, જેના કારણે તમારું નાણાકીય પાસું મજબૂત બનશે. જે લોકો શિક્ષણ ક્ષેત્રે સખત મહેનત કરી રહ્યા છે, તેમની મહેનત સફળ થશે અને વેપારીઓને ફાયદો થઈ શકે છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
IPL 2024 / ઈશાન કિશન પર BCCIની કાર્યવાહી, IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મળી સજા
Mumbai Indians
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
IPL 2024 / ઈશાન કિશન પર BCCIની કાર્યવાહી, IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મળી સજા
Mumbai Indians
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog