બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / ગુજરાતી સિનેમા / પત્નીનું અવસાન થતાં ગુજરાતી અભિનેતા પર તુટ્યો દુ:ખોનો પહાડ, 28મીએ પ્રાર્થના સભા
Last Updated: 10:25 PM, 25 October 2025
ગુજરાતી ફિલ્મ અભિનેતા અને ગુજરાતી થિયેટર નિર્માતા-દિગ્દર્શક-અભિનેતા સિદ્ધાર્થ રાંદેરિયાના પત્ની સ્વર્ગીય શેફાલી રાંદેરિયાની સ્મૃતિમાં પ્રાર્થના સભા 28 ઓક્ટોબરના રોજ સાંજે 5.30 થી 7.30 વાગ્યા સુધી મુંબઇના જુહુ સ્થિત જલારામ હોલ ખાતે યોજાશે.
ADVERTISEMENT
શેફાલી રાંદેરિયાનું 20 ઓક્ટોબરની રાત્રે ટૂંકી બીમારી બાદ મુંબઇમાં અવસાન થયું હતું. 21મીએ સવારે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા..મુંબઇના જુહુ સ્થિત જલારામ હોલ ખાતે તેમની સ્મૃતિમાં પ્રાર્થનાસભા યોજાશે.
શેફાલી સિદ્ધાર્થ રાંદેલિયાના પ્રોડક્શન હાઉસમાં પ્રતિભાશાળી કલાકાર અને ક્રિયેટીવ હેડ પણ હતા, જેમણે પોતાની રચનાત્મક કુશળતા અને વ્યવસાયિક દૃષ્ટિકોણથી કલા અને જાહેરાતના ક્ષેત્રમાં પોતાનું નામ રોશન કર્યું હતું. તેમના અવસાનથી ગુજરાતી કલા જગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ Satish Shah Death : આ ખતરનાક બીમારીને કારણે થયું સતીશ શાહનું નિધન, જાણો લક્ષણ

ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.