મોટા સમાચાર / BIG BREAKING: મોદી કેબિનેટમાં લેવાયા બે મોટા નિર્ણય, ખેડૂતો અને ગરીબોને મળ્યા ગુડ ન્યૂઝ

Pradhan Mantri Garib Kalyan Yojana will be extended

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના લંબાવી દેવામાં આવી છે. જે મામલે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે સત્તાવાર જાહેરાત કરી છે. જેથી ખેડૂતોને તેમજ ગરીબોને હવે મફત અનાજ મળી રહેશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ