બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / પોરબંદરના લોકમેળાને લઈ મોટી અપડેટ, મહાનગરપાલિકાએ તડામાર તૈયારીઓ શરૂ કરી
5 ફોટો ગેલેરી
Last Updated: 10:03 PM, 10 July 2026
1/5
પોરબંદર મહાનગરપાલિકાના કમિશ્નર હસમુખ પ્રજાપતિએ જણાવ્યું હતું કે દર વર્ષે પાંચ લાખથી વધુ લોકો પોરબંદરના દરિયાકિનારે યોજાતા આ લોકમેળાની મુલાકાત લે છે. માત્ર પોરબંદર જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાતમાંથી લોકો પરિવાર સાથે મેળાની મજા માણવા ઉમટી પડે છે. ચોપાટી ખાતેના મેળા ગ્રાઉન્ડમાં વિશાળ આયોજન કરવામાં આવશે.
2/5
3/5
4/5
5/5
આ વર્ષે મેળામાં માત્ર રમૂજી રાઇડ્સ અને વેપારી સ્ટોલ જ નહીં, પરંતુ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો, લોકકલાની રજૂઆતો અને પરિવાર સાથે માણી શકાય તેવું મનોરંજન પણ મુખ્ય આકર્ષણ બનશે. મહાનગરપાલિકાનો પ્રયાસ છે કે દરેક મુલાકાતીને સુરક્ષિત, સુવ્યવસ્થિત અને યાદગાર લોકમેળાનો અનુભવ મળે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ