બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / pmjdy account holders get these benefits features of pm jan dhan yojana no charges for opening bank account
Last Updated: 10:16 AM, 8 August 2020
ADVERTISEMENT
તેમજ કુલ ખાતાની સંખ્યા 40 લાખ કરોડની પાર થઈ ગઈ છે. પરંતુ જો તમે આમાં ખાતુ નથી ખોલ્યુ તો તમે અનેક સુવિધાઓના લાભથી વંચિત રહી જશો. પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ ખોલવામાં આવેલ ખાતામાં કઈ કઈ સુવિધાઓ મળે છે અને ધ્યાન રહે આ ખાતાનો લાભ એ લોકોને જ થશે જેમનું આધાર કાર્ડ ખાતા સાથે લિંક હશે.
.jpg)
ADVERTISEMENT
આ અકાઉન્ટના ફાયદા
ADVERTISEMENT
PMJDY: Ensuring affordable access to basic banking services to citizens of India.
— DFS (@DFS_India) August 6, 2020
Bank Account under PMJDY can be opened in any bankIing outlet (branch or Business Correspondent /Bank Mitr). More details: https://t.co/ys5nV35eFk@PMOIndia @FinMinIndia @PIB_India pic.twitter.com/cPagEL48hJ
ADVERTISEMENT
તમે નજીકની કોઈ પણ બેંકમાં જનધન ખાતુ ખોલાવી શકો છો. તમારા જુના ખાતાને પણ જનધનમાં ફેરવી શકો છો. જેના માટે તમારે બેંકમાં જઈ ફોર્મ ભરવાનું હોય છે. આ યોજનામાં નવું ખાતું ખોલવા માટે આધાર કાર્ડ અથવા પાસપોર્ટ અથવા ડ્રાઈવિંગ લાઈસન્સ કે પાન કાર્ડ, વોટર કાર્ડ, NREGA જોબ કાર્ડ, ઓથોરિટિ દ્વારા જાહેર કરવામાં આવેલ ખાસ લેટર, ગેજેટેડ ઓફિસર દ્વારા જાહેર કરવામાં આવેલો લેટર જેમાં ખાતુ ખોલવા માટેનો અટેસ્ટેડ ફોટો લાગેલો હોય તેની જરુર પડશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.