બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
VTV / PM Modi will urgently call a meeting to review the current situation regarding the Odisha rail accident
Priyakant
Last Updated: 11:07 AM, 3 June 2023
ઓડિશાના બાલાસોરમાં શુક્રવારે સાંજે થયેલા અકસ્માતમાં હવે PM મોદી એક્શન મોડમાં આવ્યા છે. વાત જાણે એમ છે કે, PM મોદીએ અત્યાર સુધીના બચાવ કાર્ય વિશે જાણવા માટે એક મીટિંગ બોલાવી છે. સમાચાર લખાય છે ત્યાં સુધી આ ઘટનામાં 288 લોકોના મોત થયા છે અને 900 થી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે.
ઓડિશામાં થયેલ રેલ અકસ્માત મામલે PM મોદીએ બોલાવી બેઠક | VTV Gujarati#PMNarendraModi #Odisha #train #accident #TrainAccident #trending pic.twitter.com/UP7dlqxsMG
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 3, 2023
બાલાસોર ટ્રેન દુર્ઘટનાને લઈ NDRF, ભારતીય સેના, ભારતીય વાયુસેના, સ્ટેટ ડિઝાસ્ટર રિલીફ ફોર્સ, આર્મી મેડિકલ કોર્પ્સ અકસ્માત સ્થળે બચાવ અને રાહત કામગીરી કરી રહ્યા છે. કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને રાજ્યના સીએમ નવીન પટનાયકે શનિવારે (3 જૂન) સવારે ઘટનાસ્થળની મુલાકાત લીધી છે, રેલ્વે મંત્રીએ આ ઘટનાની ઉચ્ચ સ્તરીય સ્વતંત્ર તપાસના આદેશ આપ્યા છે.
PM Modi convenes meeting to review Odisha triple train accident
— ANI Digital (@ani_digital) June 3, 2023
Read @ANI Story | https://t.co/dO7IcnNS9M#PMNarendraModi #OdishaTrainAccident #Odisha pic.twitter.com/n7UKKzrRWn
બચાવ કામગીરી આજે સાંજ સુધીમાં પૂર્ણ થઈ જશે: NDRF
મહત્વનું છે કે, NDRFના ડીજી અતુલ કરવલે જણાવ્યું છે કે, NDRFની 9 ટીમો અકસ્માત સ્થળ પર તૈનાત છે. અમારી પ્રથમ ટીમ ઘટનાના પોણા કલાકમાં જ ત્યાં પહોંચી ગઈ હતી. 300 થી વધુ લોકો બચાવ કાર્યમાં રોકાયેલા છે અને અમે આજે સાંજ સુધીમાં ત્યાં કામગીરી પૂર્ણ કરી શકીશું.
રક્તદાન માટે લાંબી લાઈનો
બાલાસોર ટ્રેન દુર્ઘટનામાં ઘાયલોની મદદ માટે રક્તદાન કરી રહ્યા છે , લોકો રક્તદાન કરવા માટે જિલ્લા હોસ્પિટલમાં પહોંચી રહ્યા છે. રક્તદાન કરવા આવેલા એક વ્યક્તિએ કહ્યું, લોકોની હાલત ખૂબ જ નાજુક છે, ઘણા એવા લોકો છે જેમના પગ અને હાથ નથી. મેં રક્તદાન કર્યું જેથી કોઈનો જીવ બચી શકે અને તેઓ પોતાના ઘરે જઈ શકે.
એક પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય રેલ્વે રાજ્ય મંત્રી રાવસાહેબ પાટીલ દાનવેએ કહ્યું કે, અમારી પ્રથમ પ્રાથમિકતા ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવાની છે. અકસ્માત માનવ ભૂલ કે ટેકનિકલ કારણોસર થયો છે તે નક્કી કરવા માટે ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિની રચના કરવામાં આવી છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા