બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / PM Modi will urgently call a meeting to review the current situation regarding the Odisha rail accident

BIG BREAKING / PM મોદીએ તાબડતોબ બોલાવી મીટિંગ, ઓડિશા રેલ અકસ્માત મામલે વર્તમાન પરિસ્થિતિની કરશે સમીક્ષા

Priyakant

Last Updated: 11:07 AM, 3 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Odisha Train Accident News: સમાચાર લખાય છે ત્યાં સુધી આ ઘટનામાં 288 લોકોના મોત થયા છે અને 900થી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. PM મોદીએબચાવ કાર્ય વિશે જાણવા માટે મીટિંગ બોલાવી

  • ઓડિશા ટ્રેન અકસ્માતને લઈ PM મોદી એક્શન મોડમાં  
  • અત્યાર સુધીના બચાવ કાર્ય વિશે જાણવા માટે મીટિંગ બોલાવી 
  • ઓડિશા રેલ અકસ્માત મામલે વર્તમાન પરિસ્થિતિની કરશે સમીક્ષા 

ઓડિશાના બાલાસોરમાં શુક્રવારે સાંજે થયેલા અકસ્માતમાં હવે PM મોદી એક્શન મોડમાં આવ્યા છે. વાત જાણે એમ છે કે, PM મોદીએ અત્યાર સુધીના બચાવ કાર્ય વિશે જાણવા માટે એક મીટિંગ બોલાવી છે. સમાચાર લખાય છે ત્યાં સુધી આ ઘટનામાં 288 લોકોના મોત થયા છે અને 900 થી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. 

બાલાસોર ટ્રેન દુર્ઘટનાને લઈ NDRF, ભારતીય સેના, ભારતીય વાયુસેના, સ્ટેટ ડિઝાસ્ટર રિલીફ ફોર્સ, આર્મી મેડિકલ કોર્પ્સ અકસ્માત સ્થળે બચાવ અને રાહત કામગીરી કરી રહ્યા છે. કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને રાજ્યના સીએમ નવીન પટનાયકે શનિવારે (3 જૂન) સવારે ઘટનાસ્થળની મુલાકાત લીધી છે, રેલ્વે મંત્રીએ આ ઘટનાની ઉચ્ચ સ્તરીય સ્વતંત્ર તપાસના આદેશ આપ્યા છે.

બચાવ કામગીરી આજે સાંજ સુધીમાં પૂર્ણ થઈ જશે: NDRF
મહત્વનું છે કે, NDRFના ડીજી અતુલ કરવલે જણાવ્યું છે કે, NDRFની 9 ટીમો અકસ્માત સ્થળ પર તૈનાત છે. અમારી પ્રથમ ટીમ ઘટનાના પોણા કલાકમાં જ ત્યાં પહોંચી ગઈ હતી. 300 થી વધુ લોકો બચાવ કાર્યમાં રોકાયેલા છે અને અમે આજે સાંજ સુધીમાં ત્યાં કામગીરી પૂર્ણ કરી શકીશું.

રક્તદાન માટે લાંબી લાઈનો 
બાલાસોર ટ્રેન દુર્ઘટનામાં ઘાયલોની મદદ માટે રક્તદાન કરી રહ્યા છે , લોકો રક્તદાન કરવા માટે જિલ્લા હોસ્પિટલમાં પહોંચી રહ્યા છે. રક્તદાન કરવા આવેલા એક વ્યક્તિએ કહ્યું, લોકોની હાલત ખૂબ જ નાજુક છે, ઘણા એવા લોકો છે જેમના પગ અને હાથ નથી. મેં રક્તદાન કર્યું જેથી કોઈનો જીવ બચી શકે અને તેઓ પોતાના ઘરે જઈ શકે.

એક પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય રેલ્વે રાજ્ય મંત્રી રાવસાહેબ પાટીલ દાનવેએ કહ્યું કે, અમારી પ્રથમ પ્રાથમિકતા ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવાની છે. અકસ્માત માનવ ભૂલ કે ટેકનિકલ કારણોસર થયો છે તે નક્કી કરવા માટે ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિની રચના કરવામાં આવી છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ