બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ

logo

આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા

logo

કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન

logo

અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન

logo

ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા

logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર

logo

અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે

logo

અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા

logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

VTV / વિશ્વ / Extra / pm-modi-russia-visit-will-be-different-from-earlier-ones-says-indian-envoy

NULL / PM મોદી આજે રશિયા જવા થશે રવાના આ મુદ્દા પર પુતિન સાથે કરશે ચર્ચા

vtvAdmin

Last Updated: 06:54 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રશિયા જવા રવાના થઇ રહ્યા છે. એ દરમિયાન એ રશિયાના રાશ્ટ્રપતિ વ્લાદિમીર  પુતિનની સાથે અનૌપચરિક શિખર બેઠકમાં મુખ્યત્વે ઇરાન પરમાણુ કરારથી અમેરિકાના હટવાના પ્રભાવ સહિત વિવિધ વૈશ્વિક અને ક્ષેત્રીય મુદ્દાઓ પર ચર્ચા કરી શકે છે. 

મોદી રાષ્ટ્રપતિ પુતિન સાથે નક્કી એજન્ડાની આ વાતચીત માટે 21 મે સવારે રશિયાના શહેર સોચી પહોંચશે.

પંકજ સારને જણાવ્યુ કે ”પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ પુતિનની વચ્ચે આ મહત્વની બેઠક થશે. તમામ બેઠકથી આ બેઠક એટલા માટે અલગ છે કેમકે રાષ્ટ્રપતિ પુતિને પ્રધાનમંત્રી મોદીને ચોથી વખત રાષ્ટ્રપતિ બન્યા પછી માત્ર 2 અઠવાડિયામાં આ તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે આમંત્રણ આપ્યુ છે.”પંકજ સારને આગળ કહ્યુ કે ”બંને નેતાઓ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રમાં એકબીજાની અર્થવ્યવસ્થા અને પ્રભાવને સારો બનાવવા માટે ચર્ચા કરશે.”

પંકજ સારને આગળ કહ્યુ કે બંને દેશોની વચ્ચે ત્રીજી દુનિયા દેશોમાં પરમાણુ ક્ષેત્રના સહયોગને લઇને પણ વાતચીત થઇ શકે છે. બાંગ્લાદેશમાં ભારત રૂપપુર પરમાણુ પ્લાન્ટ બનાવી રહ્યો છે. આશા કરીએ છીએ કે ”અહીંયા રશિયા અને ભારતીય એક્સપર્ટીઝ એક થશે.”

રાજદૂતે જણાવ્યુ કે દ્વિપક્ષીય સંબંધો પર વાતચીત કરવા સિવયા મોદી અને પુતિન ઇરાન ન્યૂક્લિયર ડીલથી અમેરિકાથી અલગ થયા પછીના પ્રભાવો પર પણ ચર્ચા કરશે. ભારત અને રશિયા બંને જ આંતકવાદથી પીડિત છે આ માટે બંને પક્ષોની વચ્ચે ISIS નો ભય અને અફધાનિસ્તાન સીરિયાની સ્થિતિ પર ચર્ચા કરશે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ